SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ आक्षेपोन्मूलनद्वारेण जैननां शरीरपरिमाणत्वसमर्थनम् । ७.५६ - - કંપ (તડફડાટ)ની ઉપલબ્ધિ નહિ થાય. અને વળી, ખડિત અવયવમાં રહેલ : આત્મપ્રદેશને જુદે આત્મા માનવા પ્રસંગ પણ નથી, કારણ કે તે ખંડિત શરીરવયવગત આત્મપ્રદેશ મૂળ આત્મા સાથે મળી જાય છે અને એક જ સંતાનમાં અનેક આત્મા તે સંભવે જ નહિ, કારણ કે તેમ માનવામાં નાના અર્થ વિષેના નાના જ્ઞાનના આધારરૂપે જે એક આત્મા છે એવું જે પ્રતિભાસિત થાય છે, તેને અભાવ થઈ જાય; જેમ જુદા જુદા શરીરમાં રહેલા અનેક જ્ઞાનોથી થતાં અર્થવેદન(અ) સંવિત્તિ)ને આધાર એક આત્મા છે તે પ્રતિ ભાસ થતું નથી તેમ. નૈયાયિકાદિ–આત્માના ખંડિત થયેલ અવય અને ખંડિત નહિ થયેલ અવયનું ફરી પાછું મિલન કઈ રીતે થશે? જેન–ખંડિત અવયનો એકાન્ત (સર્વથા, અત્યંત) છેદ અમોએ માનેલ નથી, પરંતુ કમલનાલના તંતુની જેમ છેદ છતાં અચ્છેદ (દાભાવ), પણ સ્વીકારેલ છે, અને તથા પ્રકારના અદષ્ટ કર્મને કારણે આત્માના ખંડિતાખંડિત અવયનું પુનર્મિલન પ્રમાણુથી વિરુદ્ધ નથી, માટે. આત્મા 'સ્વદેહ પરિમાણ (સ્વશરીર જેવડે) માનવ ચાગ્ય છે, પરંતુ વ્યાપક માન ચગ્ય નથી અને તે આ પ્રમાણે–આત્મા વ્યાપક નથી, ચેતન હોવાથી, જે વ્યાપક હય, તે ચેતન ન હય, જેમ કે વ્યોમ (આકાશ). આત્મા ચેતન સ્વરૂપ છે માટે વ્યાપક નથી, અને આત્મા અવ્યાપક સિદ્ધ થાય એટલે તે શરીરપરિમાણ પણ સિદ્ધ થશે, કારણ કે શરીરક્ષેત્રમાં જ તેના ગુણ પ્રાપ્ત થાય છે. (५०) शरीरात् पृथग्भूतावयवस्येति आतावेकवचनम् । पृथगात्मत्वप्रसङ्ग इत्य તts ચત કૃતિ રાખ્યમ્ ! વાર્થ રિયા િવડા પાસે હારિ સૂરિ . . . . . '' (૦િ) શરીરહ્ના િ તતિ તદનમ્। અતિ પુરુષો સાથે લીવ- ' , guzને વિના તતિ મુત્રી પ્રવિટ gવ ક્ષેત્ર સારાતતિ arcરે નેતિ न हि चैत्रेण ज्ञातं मैत्रो वेत्तीत्यर्थः । तत्सङ्घन मिति प्रदेशप्रदेशीभूतात्मसण्डमिलनम् । यत्तु नैव मिति यत्पुनापकं भवति । अस्येति शरीरपरिमाणस्य परमात्मनः । तत्रैवेति शरीरे। नान्यत्रे क्षितिधरक्षितिरुहादौ। ६१५ प्रतिक्षेत्रं विभिन्न इत्यनेन तु विशेषणेनाऽऽत्माऽद्वैतमपास्तम् । एतदपासन: प्रकारश्च प्रागेव प्रोक्त इति न पुनरुच्यते । . . ... $૧૫ સૂત્રમાં ગ્રહણ કરેલ પ્રતિ વિમિત્ત(આત્મા દરેક શરીરમાં જુદ છે) આ વિશેષણથી આત્માદ્વૈતને માનનારનું ખંડન થયું જાણવું. આત્મ : દૈતવાદનું ખંડન પહેલાં (પરિચ્છેદ ૧, સૂત્ર ૧૬ ની ટીકામાં પૃ. ૯૭) કરેલ છે, ' માટે ફરીથી તેનું કથન કરવામાં આવ્યું નથી. . : : - - - - - १६ पौद्गलिकादृष्टवानिति नास्तिकादिमतमत्यंसितुम् । तथाहि-नास्तिकस्तावद् नाऽदृष्टमिष्टवान् । स प्रष्टव्यः-किमाश्रयस्य परलोकिनोऽभावात् , अप्रत्यक्षत्वाद् .. विचाराक्षमत्वात, साधकाभावाद् वाऽदृष्टाभावो भवेत् । न तावत् प्रथमात्, परलो
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy