SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ મહાકવિ શ્રી જયેશેખરસુરિ-ભાગ ૨ લખી હોય એવું જણાય છે, કારણ કે કવિ લખે છે કે “મુઝ મનુ ગિરનાર રહિe ચડી”કવિ સરસ કલ્પના કરીને નેમિનાથ પ્રભુને કહે છે કે તમે બધાના ચિત્તને ચેરનારા છે, પરંતુ મારા ચિત્તને ચારી નહિ શકો, કારણકે એ બિચારું ગિરનાર ચડવામાં માને છે.” પરંતુ એમ કહીને કવિએ આડકતરી રીતે સૂચિત કરી દીધું છે કે મારું ચિત્ત ગિરનારના આરોહણ દ્વારા નેમિનાથ ભગવાનમાં જ મગ્ન છે. કવિએ આ રચનામાં ગિરનારના વર્ણન સાથે ત્યાંના પવિશ્વ વાતાવરણને પણ સચોટ શબ્દો દ્વારા ઉપસાવ્યું છે. (૩૫) શ્રી આદિનાથ વિનતી કય આખુય ફૂંગરિ જાઈસિ6, રિસહ-નેમિ તણા ગુણ ગાઈસિહ નમિય સામિયા નિમ્મલિ ભાવિસિીં, પુણે તણ મુણિનાં અમિહ આવિસિઉં. ૧ વઉલ વેલ ચંપક માલતી, મહામહઈ ફલ લિ વનસ્પતી, અમરસાલ તણી તુલના લહી, જિન બિન્દુઈ તહં માહિ રહા સહી. ૨ કનક કાંતિ કલઈ રિસહસર, તિણિ ગુણિ પ્રભુ સોહંગ સુંદર જલદ જામલિયદેવ સામલઉં, ભાવિક કેકિય આસભલ વ. ૩ રિસહ લચ્છનિ ઘેરિય ઉલસઈ, સુભવપંકિ કલ્યા જણ તારિસિઈ અવરસધરઈ રુલિયામણુક, વનિ કરી શિવપંથિ સુહામણુઉ. ૪ રિસહિ રાજ્યકલા યુરિ આદરી, અરિમૂલ લગઈ સનિરાકરી, બિહબિહઈ તિમ વાહિય વાટડી, તિહાં પડઈ જિમ કેઈ ન આખુડી. ૫. રિસહ થપિક જણ સુનિલે, વિમલનામુ બહઈ ગુણિ ઉજજલે, કવિહ નેમિ જિણિઈ જગ વલહઉ, પરમ તેજિહિ તેજલ તે કહઉ. ૬ અનિલ શેત્રુજિ શ્રી રિસહસરે, ધનિલ રેતિ નેમિ જિસરે, બિઈ તીરથનાથ ઈહાં મિલિયા, અહ મરથ આજુ સ ફલિયા. ૭
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy