SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ નર્ણય ત્રિભુવનદીપક પ્રબંધ (૨૯) “પ્રબંધચિંતામણિમાં સંવેગ અને નિર્વેદ એ નામના બીજા બે પુત્રો વિવેકને છે. “ત્રિભુવનદીપક પ્રબંધ'માં સંવર અને સમરસ નામના બે નાના પુત્રને ઉલ્લેખ જોવા મળે છે. જુઓ : સંવર સમરસ લુહુય કુમાર. ૧૬૯ (૩૦) “પ્રબોધચિંતામણિમાં કૃપા, મૈત્રી, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. “ત્રિભુવનદીપક પ્રબંધ માં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. જુઓ : મૈત્રી કરુણ મુદિત ઉવેખ, બેટી બહૂય રૂપની રેષ. ૧૭૦ (૩૧) “પ્રબંધચિંતામણિમાં સમ્યગ્દષ્ટિરૂપી વિવેકના પ્રધાનનો ઉલ્લેખ જોવા મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં સમકિતરૂપી પ્રધાનને નિર્દેશ છે. જુઓ : મેહતા મુહઠિ સમકિત લેખિ. ૧૭૦ (૩૨) “પ્રબંધચિંતામણિમા માવ, આવ, સંતોષ અને પ્રશમ એ ચાર માંડલિક રાજા છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં ઉપશમ, વિનય, સરલતા, સંતોષ એ ચાર માંડલિક રાજા છે. જુઓ: ઉપશમ, વિનય, સરલ, સતેષ, ચિહુ મહાધર સધર પ્રષિ. ૧૭ (૩૩) “પ્રધચિંતામણિમાં સામાયિકાદિ છ પ્રકારના આવશ્યરૂપી પુરોહિતનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સામાયિકરૂપી સારથિ છે એમ કહ્યું છે. જુઓ : સામાઈક તસુ સારથિ સાર. ૧૭૭ (૩૪) “પ્રધચિંતામણિમા વિવેક રાજાના સદાગમરૂપી ભંડારને અને ગુણસંગ્રહરૂપી કેકારને ઉલેખ જોવા મળે છે. ત્રિભવનદીપક પ્રબંધમાં આગમઅર્થરૂપી ભંડારને અને ક્રિયાકલાપરૂપી કંઠારને નિર્દેશ થયો છે. જુઓ : અગમ અર્થ બહુલ ભંડા, ક્રિયાકલાપ સકલ કે ઠાર. ૧૭૪
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy