________________
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
"
વૃદ્ધ ( elder ) વસુખ ને ‘ વૃદ્ધાચાર્ય કહે છે પણ એએ તે
અત્રે પ્રસ્તુત નથી
૩૧૪
(૨૧) વૃદ્ધો
શાવાસ૦મા શ્લેા. ૫૧૫-૫૧૮ તરીકે નજરે પડતા ચાર શ્લકે એ અજ૦૫૦ ( ખંડ ૧ )ની સ્વાપન્ન વ્યાખ્યા ( પૃ. ૭૧ ) શ્વેતા વૃદ્ધોના કથનરૂપ છે. આ વૃદ્ધો તે ાણુ ? લલિતવિસ્તરાની પ`જિકા ( પત્ર ૮૯)મા જે વૃદ્ધોના ઉલ્લેખ છે એને અંગે પણ આ પ્રશ્ન ઊઠે છે.
(૨૬) વ્યાસ
ધખિન્દુ (અ ૪, સૂ. ૧૦)મા એમને વિષે ઉલ્લેખ છે. મુનિચંદ્રસૂરિ એમને કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાવે છે. આ વ્યાસને દીક્ષા લેનાર અને આપનારની લાયકાતના સબંધમાંને મત વાલ્મીકિથી ભિન્ન છે એ બાબત મેં પૃ. ૧૦૨-૧૦૩મા તેધી છે. આ વ્યાસ તે જ મહાભારતના કર્તા હોય એમ લાગે છે.
(૩૭) શમર( સ્વામી)
અ′૦૫૦ (ખંડ ૨)ની સ્વપન વ્યાખ્યા (પૃ. ૭૦)માં હરિભદ્રસૂરિએ એમને ‘ ભાષ્યકાર ' તરીકે ઉલ્લેખ કરી નીચ મુજબ પતિ રજૂ કરી છેઃ
--
""
ज्ञातं त्वनुमानादवगच्छति
99
આ જૈમિનીયસૂત્ર (૧-૧-૫ ) ઉપરના ભાષ્યની પક્તિ છે. ાળ પૂર્વમીમાંસાના વૃત્તિકાર વિષે ઉલ્લેખ કર્યો છે. એ નિકા કાં તો ઉપવર્ષ તો કે પછી મેધાયન હશે. એ વૃત્તિકારે એમને વિસ તેને જ ભવાસ અને ભટ્ટમિત્ર વિષે વી. એ રામસ્થળ ગીર - Od Vxukāras on the Pürva [Imänsä '
1
-