SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન અને વન હાવલીમા આ ભાષ્યકારના વનવૃત્તાત અપાયા છે. ધસાગર ઉપાધ્યાયે તપાગચ્છ-પટ્ટાવલી તરીકે સામાન્ય રીતે એળખાવાતી ૧ ગુરુપરિવાડીના નવમા પદ્યની સ્વાપન્ન સંસ્કૃત વૃત્તિમા કહ્યુ છે કે જિનભગણિ ૧૦૪ વર્ષ જીવ્યા હતા અને એ હરિભદ્રસૂરિના સમકાલીન થાય છે. સમીક્ષા ] જિનભણિએ નીચે મુજબની નવ કૃતિ રચી છે એમ મનાય છેઃ— (૧) અણુએગદાર ( ‘ શરીર ’ પદ )ની સુષ્ણુિ. (૨) ખેત્તસમાસ. યક૫. ૨૦૧ (૩) (૪) ૪યક પ્—-ભાસ (૫) ઝાણુઝયણ યાને ઝાણસય. ( ૬ ) વિસેસણુવઈ. ૧ આ મૂળ કૃતિ સંસ્કૃત સ્થાપન ટીકા સહિત પટ્ટાવલી-સમુચ્ચય ( ભા ૧, પૃ૪૧-૧૦૧)મા “તપાગચ્છ-પટ્ટાવલી 'ના નામથી ઈ.સ. ૧૯૩૩માં છપાવાયેલી છે. ૨ આકૃતિ મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ સહિત “ જૈ. ધ. મ. સ તરફ્થી વિ. સ. ૧૯૭૭મા છપાવાઈ છે. સ’ ૩ આ ધ્યેયસુત્ત એની સુણ્ણિમાના કેટલાક અવતરણા સહિત મો. લાચમેને ખર્લિનથી ઈ. સ. ૧૮૯૨મા સ પાદિત કર્યુ હતુ આ સિદ્ધસેનસૂરિકૃત ણિ અને એની શ્રીચન્દ્રસૂરિષ્કૃત વિષમપવ્યાખ્યા સાથે “ જૈ. સા. સ સમિતિ ” તરફથી અમદાવાદથી ઈ સ. ૧૯૨૬મા પ્રકાશિત થ્યુ છે. આ સ્વપજ્ઞ ભાસ જીચપ સહિત શ્રી. મખલચંદ કે, માદી તરફથી વિ સ. ૧૯૯૪માં છપાવાયુ છે ૪
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy