________________
જીવન અને વન
હાવલીમા આ ભાષ્યકારના વનવૃત્તાત અપાયા છે.
ધસાગર ઉપાધ્યાયે તપાગચ્છ-પટ્ટાવલી તરીકે સામાન્ય રીતે એળખાવાતી ૧ ગુરુપરિવાડીના નવમા પદ્યની સ્વાપન્ન સંસ્કૃત વૃત્તિમા કહ્યુ છે કે જિનભગણિ ૧૦૪ વર્ષ જીવ્યા હતા અને એ હરિભદ્રસૂરિના સમકાલીન થાય છે.
સમીક્ષા ]
જિનભણિએ નીચે મુજબની નવ કૃતિ રચી છે એમ
મનાય છેઃ—
(૧) અણુએગદાર ( ‘ શરીર ’ પદ )ની સુષ્ણુિ.
(૨) ખેત્તસમાસ.
યક૫.
૨૦૧
(૩)
(૪) ૪યક પ્—-ભાસ
(૫) ઝાણુઝયણ યાને ઝાણસય.
( ૬ ) વિસેસણુવઈ.
૧ આ મૂળ કૃતિ સંસ્કૃત સ્થાપન ટીકા સહિત પટ્ટાવલી-સમુચ્ચય ( ભા ૧, પૃ૪૧-૧૦૧)મા “તપાગચ્છ-પટ્ટાવલી 'ના નામથી ઈ.સ. ૧૯૩૩માં છપાવાયેલી છે.
૨ આકૃતિ મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ સહિત “ જૈ. ધ. મ. સ તરફ્થી વિ. સ. ૧૯૭૭મા છપાવાઈ છે.
સ’
૩ આ ધ્યેયસુત્ત એની સુણ્ણિમાના કેટલાક અવતરણા સહિત મો. લાચમેને ખર્લિનથી ઈ. સ. ૧૮૯૨મા સ પાદિત કર્યુ હતુ આ સિદ્ધસેનસૂરિકૃત ણિ અને એની શ્રીચન્દ્રસૂરિષ્કૃત વિષમપવ્યાખ્યા સાથે “ જૈ. સા. સ સમિતિ ” તરફથી અમદાવાદથી ઈ સ. ૧૯૨૬મા પ્રકાશિત થ્યુ છે.
આ સ્વપજ્ઞ ભાસ જીચપ સહિત શ્રી. મખલચંદ કે, માદી તરફથી વિ સ. ૧૯૯૪માં છપાવાયુ છે
૪