SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન મનાય છે. એમને શ્વેતામ્બરા ‘ વાચકમુખ્ય ’ તરીકે ઓળખે છે. એમની અસદિગ્ધ કૃતિ તરીકે તત્ત્વા સૂત્ર, એનુ ભાષ્ય, શૌચપ્રકરણ અને પ્રશમરતિ ગણાવાય છે (૭) કાલાતીત યાગબિન્દુના ૩૦૦મા પદ્યમા એમને વિષે નિર્દેશ છે, એમનુ એ કહેવુ છે કે ઈશ્વર વિષે રાગ અને દ્વેષને બાજુએ રાખી વિચાર કરવા જોઈએ આ ફાલાતીતે કોઈ કૃતિ રચી છે અને એમાથી સાત પદ્યો ચેાગબિન્દુમા ૩૦૧થી ૩૦૭ એ ક્રમાકવાળા પદો રૂપે રજૂ થયા છે. સત્તા-ભેદ એ કંઈ વાસ્તવિક ભેદ નથી એ બાબત અહી નિરૂપાઈ છે કાલાતીતની કોઈ કૃતિ હજી સુધી તેા કોઈ સ્થળેથી મળી આવી નથી. પરસ્પર વિરુદ્ધ..જનારી બાબતાને સમન્વય સાધવાની વૃત્તિવાળા કાલાતીતના સ પ્રદાય વિષે કશી માહિતી મળતી નથી 1 (૮) કુક્રાચાર્ય અજ૦૫૦' ( ખડે ૧')ની સ્વાપન્ન વ્યાખ્યા (પૃ.૮ )મા આ આચાર્ય વિષે નીચે મુજબની પ ક્તિ છે ;~~~ ܢ ' tr ' प्रकरणकरण ह्यनिन्द्यो' मार्ग पूर्वगुरुभिश्च कुक्काचार्यादिभिरस्मदुवंशजैराचरित इति " ૨૫ આ ઉપરથી નીચે પ્રમાણેની બાબતેા તરી આવે છે.— (૧) પ્રકરણ રચવા એ શુદ્ધ મા છે. tr ૧ તત્ત્વાર્થસૂત્રના પરિશિષ્ટ તરીકે આ કૃતિ બિબ્લિએથેકા ઇન્ડિકા ’મા ઈ સ. ૧૯૦૪મા છપાઈ છે “જૈ ધ મ્ સ.’તરફથી એ કોઈકની ટીકા સહિત વિસ ૧૯૬૬મા પ્રકાશિત થયેલી છે J I A S (Vol 25, p 177 ff, Vol 29, p 61 ff )મા એ એલ્લિનિના ઇટાલિયન અનુવાદ તેમ જ એક ટીકા સહિત આ કૃતિ છપાઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy