SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ હરિભદ્રસૂરિ [ ઉપખંડ (૨) હરિભસૂરિની પૂર્વે થયેલા આચાર્યોએ આ ઉત્તમ કાર્ય (૩) કુક્રાચાર્ય એમાના એક છે (૪) કુક્રાચાર્ય એ હરિભદ્રસૂરિના વશજ છે એટલે કે એમના પૂર્વજ છે. એમની ગુરુપરંપરામાં થયેલા છે. (૫) કુક્કાચાર્ય એ શ્વેતાંબર આચાર્ય છે અને એમણે કોઈ પ્રકરણ રચ્યું હોવું જોઈએ. આ પ્રકરણ હજી સુધી તો કોઈ સ્થળેથી મળી આવ્યું નથી. અom૦૫૦ (ખંડ ૧)ની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પૃ. ૪ર)માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે – " इत्येतदपि कुक्काचार्यादिचोदितं प्रत्युक्त निराकृतम्" આ ઉપરથી એમ જણાય છે કે કુક્કાચાર્યે ઉઠાવેલી શંકા અસ્થાને છે અને એનું અહીં નિરાકરણ કરાયું છે. શું આ કુક્કાચાર્ય તે જ ઉપર્યુક્ત કુક્રાચાર્યું છે કે આ કોઈ નામરાશિ છે? આમ પ્રશ્ન કુરે છે, કેમકે જે આ કુકકાચાર્ય તે જ હરિભદ્રસૂરિના પૂર્વજ હેાય તે શું એમને ગુરુ તરીકે ઓળખાવવા. છતાં એમની કોઈ વિચારસરણીને અહીં વિરોધ કરાયો છે એમ માનવું ? જિનવિજયજીએ “શ્રમિક્સ્ટ સમનિ- ”મા કુક્કાચાર્યને બૌદ્ધ” કહ્યા છે તે શું આ વિરોધને આભારી છે? એમની પાસે આ આચાર્યને બૌદ્ધ” માનવા માટે શે આધાર છે તે એએ. જણાવશે ખરા ? (1) કુમારિક શા વા સ0 (લે. પ૮૫)ની પણ વૃત્તિ (પત્ર ૮૦)માં
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy