SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વ્રત પુત્ર ૧૯૯ પર સંપાદકનુ નીચે મુજબ ટિપ્પણુ છે:-~~ योजनशतसहस्रपरिमाणो निष्कम्पत्वाद् अस्तमयोदयाभावाच्चेति सिद्धसेनीया वृत्ती, स्यादनेन तस्या पश्चाद्भाविता " re ગણિતની પરિભાષા—ઉમાસ્વાતિએ ગણિતની કેટલીક પરિભાષા દર્શાવી છે હરિભદ્રસૂરિએ ‘કરણ ’ તરીકે અપવન અને ઉનના ઉલ્લેખ કર્યો છે આ સૂરિએ ‘ ગણિતના પ્રમાણ છે એમ પત્ર ૧૬૭મા કહ્યુ છે. એથી પ્રસ્તુત પરિહાણિને લગતા આ જાતના ઉલ્લેખને સમર્થન કરનાર પાને અભાવ, નહિ કે ગણિતના યથાયાગ્ય માપના અભાવ સચિત હોય એમ લાગે છે પ્રકીણ ક—પત્ર ૪મા ગૃહાશ્રમ ' શબ્દ છે. ઃ પત્ર ૯૦મા સૂર્યકાંત ઉલ્લેખ છે. ૨૨૧ અને ચંદ્રકાત એ બે જાતના મણિના ભાષ્યગત પંચમગતિના સ્પષ્ટીકરણ તરીકે સિદ્ધગતિ' એમ સમજાવાયું છે ( પુત્ર ૧૦૩) ' < શાસ્ત્રમાં રુદ્ર વગેરે દેવતાના ઉલ્લેખ નથી એમ પત્ર ૩૦માં કહ્યુ છે. પુત્ર ૯મા ‘ વૃદ્ધવાદ ’ની નોંધ છે. પૃથત્વ ’ સજ્ઞા પત્ર ૧૪૯મા વપરાઈ છે ખાલનપના પ્રકારો ગણાવતા ઉન અને ગૃ×ભક્ષણના નિર્દેશ પુત્ર ૨૭૩મા છે. ૧ જુએ ભા ૧, પૃ ૨૯ ૨ ગુણકાર અને ભાગહાર એ બેને તેા ઉમાસ્વાતિએ નિર્દેરા કર્યાં છે. હરિભદ્રસૂરિએ પ્રતરવૃત્ત (પ ૧૬૭) અને પિરવતુ લ (પત્ર ૧૯૨)ને ઉલ્લેખ ક્યોં છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy