SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખ′ર્ડ સકલાદેશ અને વિકલાદેશ વિષે પત્ર ૨૪૩ અને ૫ત્ર ૨૪૫મા અનુક્રમે થાડુંક નિરૂપણ છે. બ્રાહ્મી વગેરેના યાગથી ગંધાદિ વડે ભના સ્પર્શની નિળતા થાય છે એ વાત પત્ર ૧૨૨મા જણાવાઈ છે. રરર ધાતુના અનેક અર્થ થાય છે ( પત્ર ૯૭ ) ઇત્યાદિ વ્યાકરણને લગતી બાબતે સૂત્રો વગેરે આપી સૂચવાઇ છે. અદ્રુપ ચ્મ ' શબ્દ ૧ સાડા ચાર ’ વપરાયેા છે. : માટે પત્ર ૧૬૦માં પુત્ર ૧૬૩માં ધનુષ્ય સંબંધી કાષ્ઠક છે. ૮૮ ગ્રહી સમજાવતાં ‘ ભસ્મરાશિ ’ વગેરે એમ પત્ર ૧૯૨મા કહ્યુ છે. એવી રીતે માસ માટે ફાલ્ગુન ઇત્યાદિ એમ પત્ર ૧૯૫મા કહ્યું છે. હરિભદ્રસૂરિભાષ્યને પણ વૃત્તિ' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી શુ' એમ મનાય કે ભાષ્ય પછીની તરતની જ રચાયેલી ટીકા તે એમની છે? (૮૫) ન્યાયાવતારવૃત્તિ ઉલ્લેખ—૨૦પ્ર૦ (પૃ પર )મા હારિભદ્રીય કૃતિએ ગણાવતી વેળા આ ન્યાયાવતાર-વૃત્તિને ઉલ્લેખ કરાયા છે. વળી ઇ. સ.ની ૧૫મી સદીની બૃહટ્ટિપણિકા (ક્રમાંક ૩૬૫)માં પણ આને ઉલ્લેખ છે એટલે આજે આની કાઈ હાથાથી મળતી નથી એટલા જ ઉપરથી આ કૃતિ હરિભદ્રસૂરિએ રચી જ નથી એમ ડૉ. પી. એલ. વૈદ્ય જો કહેતા હોય તા એ વાત વિચારણીય ઠરે છે. ન્યાયાવતાર ઉપરની ૧ આના આકને ‘ઢીંચા ’ તેમ જ ‘ ૢ ચાં' પણ કહે છે. સાડાપાંચના આકને ઢિળિયા’ કહે છે. C
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy