________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૧૨૩ પંચાસગ ગા ૪૫-૫૦ = વીસવીસિયા (વી. ૯, ગા ૧૧-૨૦)
5 ગા. ૪૪૭ = , (વી ૧૦, ગા. ૧) , ગા. ૫૧૩ = , (વી. ૧૧, ગા.૨)
= દસયાલિય-નિજુત્તિ (ગા. ૩૧૪) જે નિર્વાણકલિક છપાયેલી છે તેની સાથે આઠમા પચાસગના કેટલાક પા અર્થદષ્ટિએ સમાનતા ધરાવે છે. પ્રથમ પંચાગ (ગા. ૩)ગત “તત્તર સમ્માં” એ ઉલ્લેખ તત્વાર્થસૂત્ર (અ. ૧)ના બીજ સૂત્રનું પ્રાકૃતીકરણ છે
૨ચયવંદણ મહાભાસમા પંચાસગની ગાથાઓ-ચયવંદણ મહાભાસમાં પંચાગની કેટલીક ગાથાઓ અક્ષરશઃ અને કેટલીક કઈ ફેરફારપૂર્વક જેવાય છેઆ આપણે અહીં વિચારીશું: પચાસગ ૩ની ગ = ચેઈની ગા ૧૬૪
ગા. ૩ ને ૪ = ચેઈયની ગા ૧૭૪ ને ૧૭૬. ગા. ૧૦ = ચયની ગા ૮૫૩
ગા ૧૭-૨૧ = ચેઈની ગા ર૩૬-૨૪૦ , , ગા રર = ઇયળની ગા ૨૪૩ છે, ગા ૩૪-૩૬ = ઇયની ગા ૮૮૦-૮૮૨ (ક ઈક
ફેરફાર સાથે) ,, ૪ની ગા ર૦ = ચેઈયની ગા ૨૦૧
૧ આના કર્તા પાદલિપ્તસૂરિ છે એમ એના સપાદક સ્વ મો. ભ. ઝવેરીનુ માનવુ છે આ કૃતિ ઈસ ૧૯૨૬માં “મુનિ મોહનલાલજી જૈન ગ્ર થમાલા”મા છપાઈ છે
૨ આ ૯૨૨ ગાથાની કૃતિ શાંતિસૂરિએ રચી છે એ “જે આ. સ” તરફથી વિ સ ૧૯૭૭માં સંસ્કૃત છાયા સહિત છપાવાઈ છે