________________
૧૧૮ હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ (૮૭-૮૮) પંચનિયંઠી [પંચનિથી ] આની નોધ પં. હરગોવિંદદાસે લીધી છે. પાચ નિગ્રંથના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારી અને પંચનિગ્રંથી તરીકે ઓળખાવાતી પાઈ કૃતિ અભયદેવસૂરિએ જે રચી છે તે તો સુબ્રસિદ્ધ છે. પણ આ કૃતિની તો એકે હાથપોથી જિ૦ ૨૦ કેવમાં નોંધાઈ નથી તે શુ આ નામની કોઈ કૃતિ જ હરિભદ્રસૂરિએ રચી નથી કે એ રચી હોય તે આજે એ નાશ પામી છે?
(૮૯) પંચલિંગી ચ, પ્ર. (પૃ. પર)માં આનો ઉલ્લેખ છે. જિનેશ્વરસૂરિએ ૧૦૧ ગાથામા જે પંચલિંગી રચી છે તેને તે ભૂલથી હારિભદ્રીય કૃતિ ગણી લેવાઈ નથી ને ? (૯૦-૯૧) પંચવટ્યુગ [પંચવસ્તક] અને એની
(૯૨) પજ્ઞ શિષ્યહિતા વિભાગ–૧૭૧૮ પદ્યોમા જ. મ.માં રચાયેલુ પંચવઘુગ પાચ પ્રકરણોમા વિભક્ત છે. એ દશ્કને “વલ્થ” (વસ્તુ) કહે છે. પાંચ વઘુમા અનુક્રમે ૨૨૮, ૩૮૧, ૩ર૧, ૪૩૪ અને ૩૫૦ ગાથા છે.
વિષય- એકેક વઘુમા અનુક્રમે (૧) દીક્ષાની વિધિ, (૨) જૈન ૧ આ કૃતિ અવચૂરિ સહિત “જે. આ સ” તરWી વિ. સ. ૧૯૪૭માં છપાવાઈ છે.
૨ જિનપતિત સંસ્કૃત ટીકા સહિત આ કૃતિ “જિનદત્તસૂરિપ્રાચીનપુસ્તકેદાર ડ” તરફથી સુરતથી ઈ. સ. ૧૯૧૯મા છપાઈ છે.
3 આ મૂળ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “દે.લા જે.પુ સસ્થા તરફથી ઈ સ ૧૯૨૭માં છપાવાઈ છે. એના અંતમા મૂળ પૃથ અપાયું છે. ઈ. સ. ૧૯૨૯માં “% કે. “ સસ્થા” તરફથી જે પચાસમ વગેરે દસ ગ્ર થના પદ્યોની અકારાદિ મે સૂચી પ્રસિદ્ધ થઈ છે તેમાં પંચવઘુગના પદ્યાની પણ અકારાદિ ક્રમે સૂચી છપાઈ છે જુઓ પૃ ૮૩, ટિ. ૧