SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ આધાર–શું આ કૃતિ ગઝયણ (યોગાધ્યયન)નામના કોઈ પ્રકરણને આધારે જઈ છે? વિષય-આ કૃતિને વિષય ગબિન્દુ સાથે ખૂબ મળતો આવે છે. આ યોગબિન્દુની જાણે નાનકડી આવૃત્તિ ન હોય તેવી લાગે છે. એમાં નિશ્ચય–ગ અને વ્યવહાર-ગ, યોગના અધિકારી, અપુનબંધક, અનુષ્ઠાન, સાધકે શું કરવું તે માટેના બાહ્ય અને આંતરિક ઉપાયો, આત્મનિરીક્ષણ, ચિત્તની સ્થિરતા તેમ જ આહારાદિની ચર્ચા–“સર્વસંપત્કરી ભિક્ષા એમ વિવિધ બાબતે આલેખાઈ છે. ટૂંકમાં કહું તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રની પ્રાપ્તિ કેમ થાય તે સૂચવાયું છે (૪રઅ) જ્ઞાનચિત્રિકા આ નામ પ્રો. પિટર્સને ચોથા હેવાલમા આપ્યું છે પણ એ ભૂલ હૈય એમ લાગે છે. એ નાણાચિત્તપયરણ જ હોવું જોઈએ. (૪૩) જ્ઞાનપંચકવિવરણ નાણપંચગવખાણુને નામે ઓળખાવાતી કૃતિ તે જ આ હશે જે એમ જ હોય તો એ કૃતિને પૃ ૧૧૦માં વિચાર કરાય છે. પં. બેચરદાસે પૃ ૧૦૦માં આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે. (૪૪) જ્ઞાનાદિત્ય(પ્રકરણ) આ જ નાણાચિત્તપયર હોય એમ લાગે છે. એમ ન જ હોય તે પં. બેચરદાસ એને પૃ ૧૦૦માં અન્ય હરિભની કૃતિ કહે છે તે વિચારવું ઘટે (૪૭) તત્ત્વતરંગિણું ખરતરગચ્છની કેટલીક વ્યક્તિએ આને હરિભદ્રસૂરિની કૃતિ ગણે છે, પરંતુ ઘમસાગરગણિએ પવયણપરિખામાં એનું ખંડન
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy