________________
સાહિત્યમેવ ] ઇવન અને કવન કર્યું છે. આ હકીકત ડો ભાંડારકરે ઈ.સ ૧૮૮૩-૮૪ના એમના હેવાલ (પૃ ૧પર)મા નોધી છે.
(૫૦) ત્રિભંગી સાર આ કૃતિ કલેકે નોધ્યાનું પ કલ્યાણવિજયજીએ કહ્યું છે. ત્રિભંગાર નામની એક કૃતિ જિ, ૨.કે. ( વિ. 1, પૃ. ૧૬૧)માં નોંધાઈ છે. આના કર્તા તરીકે સૈધાનિક નેમિચંદ્રને ઉલ્લેખ કરી આ કૃતિના નીચે મુજબ છ અંશે દર્શાવી એના કર્તા ભિન્ન ભિન્ન હવાનું સૂચવાયું છે – નામ
ગાથા કર્તા આસ્રવ-ત્રિભંગી
શ્રતમુનિ બંધત્રિભ ગી
માધવચન્દ્ર
(નેમિચન્દ્રના શિષ્ય) ઉદીરણાત્રિભંગી
નેમિચન્દ્ર સત્તાત્રિભંગી
૩૫ સર્વથાત્રિભંગી
કનકન દિ ભાવત્રિભંગી ૧૧૬ શ્રતમુનિ
હર્ષકુલે ત્રિભંગસૂત્ર તરીકે ઓળખાવાતી હઉદયતિભંગી (બ ધહેતૃદયત્રિભળી) નામની કૃતિ ૬૫ ગાથામા રચી છે. આ હકુલને તો ભૂલથી હરિભક માની નહિ લેવાયા હોય ?
૧-૨ આ બને કૃતિઓ “મા. દિ જે. ગ્રં ”મા ૨૦મા 2 થાક તરીકે પ્રકાશિત થયેલી છે
૩ વિજયવિમલ ઉર્ફે વાનરર્ષિની ટીકા સહિત આ કૃતિ “જે. આ સ ” તરફથી વિ સ. ૧૯૭૪માં પ્રસિદ્ધ કરાઈ છે.
(૩૭