SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ ત્યાર બાદ જૈન શાસ્ત્રોને અભ્યાસ, ચાર પ્રકારની બુદ્ધિ અને એના ઉદાહરણ, બુદ્ધિનાં કારણો, બટુની પરીક્ષા, રોહિણની યાને પાય ખાની કથા, મહાગિરિ અને “મૂક'ના વૃત્તાત,વ્યાજ્ઞા અને ભાવાણા, મેહનું નિરૂપણ, ચૈત્યવ્ય, જીર્ણશ્રેણી, જિનધર્મ વગેરેનાં દષ્ટાંત, ગુરુકુલવાસ, ઉપવાસ તેમ જ ધાર્મિક શિક્ષણ લેવા-આપવાની રીત એમ વિવિધ બાબતે આલેખાઈ છે. વિશેપમાં પદ્ય ૮૫૯-૮૮૫મા વાદ્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદ - પર્યાર્થનું નિરૂપણ છે. આ સમગ્ર કૃતિને સારાશ હૃદયંગમ રીતે ન્યાવાચાર્ય યશોવિજ્યગણિત વિરહમાં જોવા મળે છે સંકલના–આ સંપૂર્ણ કૃતિ કંઈ સશે હરિભદ્રસૂરિની રચના નથી. એમાણે લીક પ્રાચીન કૃતિઓમાના પદ્યો આમા વણ લીધા છે. દા ત ગા પએ ઉત્તરઝવણની નિજજુત્તિની ગા. ૧૬૦ છે; ગા. ૪૦–પી એ નંદીની ગા. ૩–૭૪ છે; અને ગા. ૧૪ એ સમ્મઈપયરના ત્રીજા કડ (કાડ)નું પ૩મું પદ્ય છે. અતિદેશ–વિઅપચની રચના લલિતવિસ્તરા પૂર્વે થઈ છે. ક્રમે આ લલિતવિસ્તરાની મુનિચન્દ્રસૂતિ પંજિકા (પત્ર ૧૮ આ)માં “અન્યત્ર થી આ કૃતિને નિર્દેશ કરાયા છે. ૧ પતિરી, નધિ, કર્મિક અને પારિવામિકા એ (અશ્રુતનિતિ) મતિના ચાર પ્રકારે છે. આના પાદિ માટે જુઓ આહતદર્શન દીપિકા ( ૬૧-૨૨૬). ૨ આ ૨૧ ગાથાના જ.મ.માં રચાયેલી કૃતિ સ્વાપર સંસ્કૃત ચિવ સહિત મનસુખભાઈ ભગુભાઈએ વિ સં. ૧૯૬૭માં પ્રસિદ્ધ કરી છે. અમા પ્રારંભના સંસ્કૃતમાં વિષયસુચી છે. આને પરિચય મે ચહનના આયો છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy