SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખડ પદ્યોમા આત્માનુશાસન રચ્યુ છે. એને હિંદીમા તેમ જ ગુજરાતીમા અનુવાદ થયેલ છે.૩ ૩. એક અજ્ઞાતક ક આત્માનુશાસન છે. એના ઉપર સ સ્કૃતમા ટીકા છે. ભાડારિક નેમિચન્દ્રે જ.મ.મા ૧૬૧ પદ્યોમાં અપાણુસાસણ ( આત્માનુશાસન )ની રચના કરી છે. જુએ DCGCM (Vol XVIII, pt. 1, pp. 246-247). રત્નસિંહસૂરિએ ૨૫ પદ્યોમા સંસ્કૃતમા આત્માનુશાસ્તિકુલક રચ્યું છે. કોઇ કે આત્માનુશાસનાદિકુલક રયુ છે. રત્નસિંહસૂરિએ જ.મ મા પ૬ પદ્યમાં અપાણુસાસણલય ( આત્માનુશાસનકુલક ) રચ્યુ છે. આ વિચારતા એમ લાગે છે કે જો હરિભદ્રસૂરિએ સંસ્કૃતમા આત્માનુશાસન રચ્યું જ હોય તેા એ નામની કૃતિ રચનારા જૈનામા એએ પ્રથમ છે. (૧૯) ઉપદેશપ્રકરણ આ ઉવએસપય નામની જ કૃતિ હશે એમ ભાસે છે. ૧ આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત આચારાંગના વ્યાખ્યાનાના રિરાષ્ટ તરીકે “ જૈ પુ॰ પ્ર૦ સ ૦” તરફથી સુરતથી વિ. સ૨૦૦૬મા પ્રસિદ્ધ કરાઈ છે. ૨ આ હિન્દી અનુવાદ સહિત મૂળ કૃતિ સેતાબચંદ નાહરે કલકત્તાથી વિસ ૧૯૩૧મા પ્રસિદ્ધ કરી છે વિશેષ માટે જુએ DCGCM ( Vol. XVIII, pt. 1, pp. 243-246 ) ૩ અને અગે કેટલીક ખાખતા મે શ્રીઆચારાંગસૂત્ર (અ. ૪)ના મારા અગ્રવચન ” (પૃ. ૮૭)મા આપી છે rr ..
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy