SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ice શ્રી તેમનાય ચરિત્રે મમમમ .. ---- લાગ્યા—મરે દીધન ! ભૂતની જેમ રમાં પણ તું પ્રગટ છળ કરે છે. પરંતુ કાયર જનાનું તે એ પણ એક બળજ છે. શીયાળની જેમ મહા કપટી તમે મને મને ઠીક સાંપડ્યા છે, હું તમા ખનેને સાથેજ મારીશ . તમે અને વચ્ચે વિયેાગ મા થાઓ. ’ એમ કહીને સહદેવે તીક્ષણ બાણેાથી દુર્યોધનને ઢાંકી દ્વીધે, જેમ શરૂદાતુ શુક પક્ષીઓવડે વનને માચ્છાદન કરે. દુર્યોધને પણ ખાણાવતી સહદેવને પાલવ પમાડ્યો, તેના સંગ્રામરૂપ મહા વૃક્ષના મૂલરૂપ ધનુષ્યદયને ઈંઢી નાખ્યું પછી દુષિને સહદેવના વિનાશ કન્વા મંત્રપૂર્વક યમના મુખ સમાન એક ખાણુ યુ. ત્યારે મર્જુને તે ખાણને અધવચેજ પેાતાના ગઢ઼માણુથી દુર્ગંધનની યઆશા સાથેજ તરત અટકાવી દીધુ, શકુનિએ પણ મેઘ જેમ પર્વતને ઘેરી લે તેમ અત્યંત ધનુષ્ય ચલાવીને સહદેવને ચાતરથી ઘેરી લીધેા, ત્યારે સહદેવે નિના સારથિસહિત અઘ્વા તથા રથને ભાગી નાખ્યા અને વૃક્ષના ફળની જેમ તેનું મસ્તક કાપી નાખ્યું, નકુલે પણ કિરણાવઢે દિવાકરની જેમ માણેાવડ લીલા માત્રમાં લૂકને થરહિત કરીને તરત તેને પરાભવ પમાડ્યો. ત્યારે તે દુ - છુના ચપર ગયા તેદુપણુ પ્રમુખ છએ રાજાઓએ સૈનિકસહિત દ્વીપદીના પુત્રાથી એકસ પરાભવ પામતાં દુર્યોધનના સ્માશ્રય લીધા. પછી દુર્વાંધન કાસિ પ્રમુખ રાજાઓની સાથે મળીને અર્જુનની સાથે યુદ્ધ કરવા લાગ્યું દેવાથી પરવરેલ ઇદ્રની. જેમ રામના પુત્રાથી પરવરેલ મર્જુને વિવિધ ખાણેાથી શત્રુસેનાને વિદારી પછી બધા શત્રુઓને ધ બનાવતા અર્જુને દુર્યોધનના જાણે મલગ રહેલા પ્રાણ હોય તેવા જયદ્રથને ખણુાથી હણી નાખ્યા, એટલે કાન સુધી જેણે ધનુષ્ય ખેંચેલ છે તથા નીરજનામા અગ્રેસર એવા કણું અધરાઈને દશતે (કરડતા ) તે અર્જુ નને મારવા ઢાડ્યો. કુતૂહલથી દેવા પણ જેમને જોઇ રહ્યા છે એવા કણ અને અર્જુન અને વીર પાશાની જેમ માણેાથી ખેલવા લાગ્યા અનેકવાર સ્થ ભાગ્યા હતા અને બીજા અો ખલાસ થયા છતા માત્ર તરવારને ધારણ કરનાર વીરકુંજર કહ્યું ને અર્જુને માણેાવતી મહા કષ્ટ પાડ્યો ત્યારે ભીમે સિંહનાદ કર્યા, અર્જુને શખ વગાડ્યો, અને અર્જુનના બધા સૈનિકા વિજયી બની ગાજવા લાગ્યા. હવે ઢાંધન ક્રોધાકાત થઈ ભીમસેનને હણવાને એકાગ્ર મનથી મહાગજસેના સાથે દાઢ્યો, ત્યારે ભીમે રથની સાથે રથ, અશ્વની સાથે અશ્વ અને હાથીની સાથે હાથી પછાડી પછાડીને દુર્યોધનના સૈન્યને ખતમ કરી દીધું. એ પ્રમાણે તેમની સાથે યુદ્ધ કરતાં પણ ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પુરી ન થઇ. હવે પેાતાને વીર માનનાર દુર્યોધન પાતે પાતાના સુલટાને માન્ધાસન આપતા હાથી તક્જેમ હાથી ઢાડે, તેમ તે ભીમસેન તરફ દોડ્યો. મેઘની જેમ ગાજતા અને કેસરીના જેમ ક્રોધાયમાન તે બંને વીરાએ વિવિધ શોથી લાંબા વખત ચુદ્ધ કર્યું, પછી વ્રતના વેચન સંભારતા ભીમનેને માટી ગઠ્ઠા ઉપાડીને સ્થ, અન્ધ તથા સારથિતહિત દુર્ગા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy