SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ‘૧૪૯ શ્રી તેમનાય ચરિત્ર " C મારા જન્મ પણ વૃથા છે ’એમ ચિતવીને તે મનેાહર વાણીથી પ્રદ્યુમ્નને કહેવા લાગી~~ અહીંજ ઉત્તરશ્રેણિમા નલપુર નામે નગર છે, ત્યા ગૌરીવશને નિષધ નામે રાજા છે, તેની હુ પુત્રી અને નૈષધિ મારા ભાઇ છે. પિતાએ ગૈારી નામની વિદ્યા મને પેાતે આપી, અને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપીને મને કાલસંવર પરણ્યા. મારામા તે અત્યત રકત હોવાથી અન્ય સ્ત્રીને તે ઈચ્છતા નથી. એ વિદ્યા જેને સિદ્ધ છે એવી મારા ખલથી તેને આ જગત તૃણવત્ લાગે છે. એવી હું અનુરક્ત થતા તને વરૂ છુ માટે હું સુભગ ! તુ મારા સ્વીકાર કર. અજ્ઞાનથી પશુ તુ મારા પ્રેમના ભ ગ કરીશ નહિ, ’ ત્યારે પ્રદ્યુમ્ને તેને કહ્યુ અહા ! નખાઇ જાય, આ તુ શુ બેલે છે ? હું તારા પુત્ર અને તુ મારી માતા છે. મા કામ આપણે બન્નેને પાપકારીજ છે. ” તે ખાલી હૈ સુદર ! તું મારા પુત્ર નથી, પરંતુ કાલસ વરને નિજવાલપુરથી આવતા રસ્તામા કાર્યએ તજી દીધેલ તું મળી આવ્યા. તેણે મને ઉછેરવાને આપ્યું. તુ ખીા કાર્યના પુત્ર છે. માટે હવે નિશંક થઈને યથેચ્છાએ મારી સાથે ભેગ ભાગવ, ત્યારે—— હું સ્ત્રી સટમાં આવી પડયેા ’એમ વિચાર કરશ્તા તે આયે હે ભદ્રે ! કાલસ પર તથા તારા પુત્રા મને જીવતા કેમ મૂકશે ?' તે આલી~~ હું સુભગ ! તું ડરીશ નહિ. મારી પાસેથી ગારી અને પ્રપ્તિ એ ખને મહાવિદ્યાને ગ્રહણ કર, અને જગતમાં અજય્ય થા. ” પછી અકાય તા નહિજ કરીશ ’ એમ મનમા નિશ્ચય કરીને પ્ર સ્ન એક્સ્ચે— મને તે અને વિદ્યા આપ. પછી તારૂ વચન માનીશ. ’ત્યારે કામા તુર તેણીએ હર્ષ પામીને તેને તે એ મહાવિદ્યા આપી એટલે અતિશય પુણ્યના ચાળે પ્રદ્યુમ્ને પણ તે અને વિદ્યા તરત સાધી લીધી. પછી ભેગને માટે તેણીએ ફરીને તેની પ્રાર્થના કરી. ત્યારે તે એલ્યા—હૈ અનવે! તુ પૂર્વે તે મને ઉછેર વાથી કેવલ મારી માતાજ હતી, પરંતુ હવે તેા વિદ્યાદાન આપવાથી તુ આચાર્ય થઇ. માટે આ પાપ કા મા તારે લેશ પણ મને કહેવુ નહિ. ’ એમ તેને કહીને પ્રદ્યુમ્ન નગરની ખહાર જઇ, કાલામુકી વાવના તટપર હુમણા થઈને બેઠી, અને કનકમાલાએ તે નથી પેાતાનુ શરીર ત્રણ સહિત કરીને મોટા કોલાહલ કરી નાચે. ત્યારે આ શું ? ” એમ ઉતાવળથી પૂછતાં તેના પુત્ર ત્યા આવ્યા. એટલે તેણીએ તેમને કહ્યું દુરાત્મા, મદોન્મત એવા તમારા પિતાના પુત્ર સ્વેચ્છાએ પાષણ આપનારી એવી' મને ખીલાડાની જેમ નખથી વીંખી નાખી છે,’ એમ સાંભળતા તે મધા કાલાજીકા વાવના તટપર જઈને સ્મરે યાપી !? એ રીતે ખેલતા તે પ્રદ્યુમ્ન ઉપર પ્રહાર કરવા લાગ્યા. 'વિદ્યાથી ખલવાન્ એવા પ્રધુÀ કાલસ વના પુત્રાને, કેસરી જેમ મૃગલાંને મારે તેમ લીલામાત્રમા મારી નાખ્યા. ત્યારે પુત્રાના વધથી ક્રોધાયમાન થયેલ કાલસ વર તેને મારવાને આવ્યેા. > ' "
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy