________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
2 માં
તેમ
તે
૨૭ ભવ. ] સોની અને સ્કન્દમ તાપસ. થયા છતાં પણ, તેમણે તે સની ઉપર ક્રોધ આ નહિ. ક્ષમા ગુણથી સઘળાં કર્મને ક્ષય કરી, આયુષ્યને અંતે કેવળજ્ઞાન પામીને તે મેતાર્ય મુનિ મેલે પધાર્યા. એ સનીના સોના જવ ક્રીચ પક્ષી ગળી ગયે હતે, છતાં
તેના મનમાં આ મુનિના ઉપર વહેમ સનીએ ચારિત્ર આવ્યું હતું, અને તેમણેજ પિતાના ગ્રહણ કર્યું. સોનાના જવ લીધા છે એમ માનતે હતે.
- મુનિએ પુછતાં છતાં જવાબ આપ્યો નહિ તેથી વધારે વહેમે ભરાયે, મુનિએ એ બનાવ જેએલ હતું, પણ પક્ષીના પ્રાણ બચાવ અર્થે પિતે પ્રાણાંત ઉપસર્ગ સહન કર્યો, અને પોતે અબેલ રહૃાા. અનાયાસે લાકડાને બે પડવાથી ઉત્પન્ન થએલા શબદના ભયના લીધે, વ્યાકુલ થએલા તે પક્ષીએ સઘળા જ વમી નાખ્યા છે જેને જોઈને ભય પામેલે સેની વિચાર કરવા લાગ્યું કે, “ અરે ! મેં બહુ ખરાબ કામ કર્યું! મેં રાજાના જમાઈ આ મુનિને હણ્યા જે રાજા આ વાત જાણશે, તે જરૂર મહારો સહકુટુંબ નાશ કરશે.” પછી ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. તે સની ચારિત્ર પાળી, પાપની આલોચના કરીને સગતિએ ગયે.
ભગવતીસૂત્ર નામના પાંચમા અંગમાં “ સ્કન્દ ” તાપસે ભગવંતને પ્રશ્નો પૂછેલા અને તેમના ઉત્તરથી તેના મનનું સમાધાન થયેલું, અને તેને ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કરેલું તે સંબંધી અધિકાર છે. ( જુએ ઉપદેશપ્રાસાદ સ્તંભ ૨૦ મે. વ્યાખ્યાન ૨૮૭ મું. ) કલિંગપુરીના ઉદ્યાનમાં શ્રીવીરસ્વામી સમેસર્યા. તે
પુરીની સમીપે શ્રાવરિત ન મની નગરીમાં સ્કન્દક તાપસના કન્ડક નામે એક તાપસ રહે હતે. તે
લેક સંબંધી બ્રાહ્મણ સમગ્ર શાસ્ત્રો જાણતા હતા. એકદા પ્રશ્નેતર અને દીક્ષા મહાવીરસ્વામીના શિષ્ય પિંગલ નામના
મુનિએ કન્જકને પુછયું કે, “હે સ્કન્દક !,
For Private and Personal Use Only