SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આપ પ્રભુનાં વચન નહી સાંભળવાની ઈચ્છાએ કાને હાથ જતા આવતા હતા. એકવાર અનેચ્છાએ પ્રભુનું વચન સાંભ ળવામાં આવ્યુ, જેણે મત્રાક્ષરની પેઠે મારૂં” રક્ષણ કર્યું' છે, હું પ્રભુ ! જેવી રીતે મને મરણુથી અચાળ્યા છે, તેવીજ રીતે આ સંસાર સાગરમાં ડુમી જતાં પણ મને બચાવા ” ભગવંતે નિર્વાણપદને આપનારી શુદ્ધ ધર્મ દ્વેશના આપી. તે સાંભળી તે પ્રતિબેાધ પામ્યા, અને પ્રભુને પુછયું કે, હે સ્વામી! હું યતિધમ'ને યોગ્ય છું કે નથી ? પ્રભુ—“ ચેાગ્ય છું v “ હું વિભુ ! એમ છે તે હું તને ગ્રહણ અગાઉ શ્રેણિકમહારાજાને મહારે મળવું છે ” વિનંતી કરી કહ્યું. કરીશ, પણ તે રહિષ્ણુએ પ્રભુને રાજા શ્રેણિક પ્રભુની સભામાં બેઠેલાજ હતા. તેમણે તે ચારને જશુાવ્યુ` કે, “ તારે જે કહેવાનુ હાય તે વિકલ્પ કે શ’કા રહિત થઇને કહે ” For Private and Personal Use Only 4 મહારાજ ! તમે જેને પડવાને માટે બહુ બહુ પ્રયત્ન કર્યાં હતા, તેજ છું. હુંજ આપના નગરને લુંટનાર. અરે હુંજ લેાકેાને નિષ્કારણુ ત્રાસ અને ભય આપનાર રાહિણેય ચાર છું. પરંતુ આ જગત તારણ પ્રભુના એક વચનથી હું આપના મહાન્ બુદ્ધિશાળી અભયકુમારની યુક્તિમાંથી બચી ગયા છુ. મને મારા દુષ્કૃત્યને પુરેપુરા પશ્ચાતાપ થાય છે. મારે તા હવે આ પ્રભુનેાજ આધાર અને તેમનું જ શરણ છે. હે રાજાધિરાજ ! આપના સુલટાને મહારી સાથે મેકલે કે હું તેમને બધે ચારીના માલ બતાવું; પછી દીક્ષા લઈને મારા જન્મને સફ્ળ કરૂં ” હ્યા ! હા ! પ્રભુના ઉપદેશના શુ' ચમત્કાર ! તેમના એક વખતના ઉપદેશે ચારના જીવનમાં કેવા પ્રકારનું પરિવર્તન કરાવ્યુ. ખરેખર તેમના વચન ઉપર દ્રઢ શ્રદ્ધા રાખી જીવન ગુજારનારજ મનુષ્ય જીવનની સક્ળતા કરે છે.
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy