________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
૨૭ ભવ. ]
અઢાર દેષ. ગજાન--મા-માન-જો-માવા ગ . નિં-તોપ–વિયવોરિયા–પરછરમયા ચો. पाणिवह-पेम-कीलापसंग-हासाइ जस्स इय दोसा।
अट्ठारस विपणहा, नमामि देवाहिदेवं तं ।। વિવરણ---
૧ અજ્ઞાન–એટલે સંશય, અનધ્યવસાયી વિપર્યાત્મક લક્ષણ, મૂઢપણું,
૨ કેહ-ક્રોધ કરે; ગુસ્સે કર, તપી જવું, મિજાજ ખેઈ નાખવે.
૩ મય---મદ-કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ,વિદ્યાદિકને અહંકાર કરે.
૪માણ-માન, દુરભિનિવેશ, કદાગ્રહ પકડ, પકડેલાને ન છેડવે; અથવા તેને કુયુકિતઓએ કરી પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે.
૫ લેભ–ગૃદ્ધિ, આસકિત. ૬ માયા– દંભ અથવા કપટ.
૭ રતિ-અભિષ્ટ, ઈચ્છિત પદાર્થોની ઉપર મને કરી પ્રીતિ કરવી; તેની પ્રાપ્તિના પ્રસંગે આનંદ માન.
૮ અરતિ–-અનિષ્ટ વસ્તુના સંગ, અથવા અનિષ્ટ પ્રસંગે મનને દુઃખ માનવું, દિલગીર થવું.
૯ નિદ્રા - ૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, અને ૫ થીણુદ્ધી એમ નિંદ્રા પાંચ પ્રકારની છે.
૧૦ શેક–વૈધુર્ય અથવા દુઃખાત્મક અંતઃકરણની વૃત્તિ, ઈષ્ટના વિયેગે આઝંદાદિરૂપ.
૧૧ અલીકવચન–મૃષા, વિતથ ભાષણ.
- ૧૨ ચેરી–પરદ્રવ્યનું હરણ કરવું, જેથી મન ચોરાય તે ચેરી.
For Private and Personal Use Only