________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૮ મું.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને
ધર્મતીરૂપ સ્વરાજ સ્થાપના,
ઉન્હાળાની ઋતુના વૈશાખ સુદ ૧૦ ના દિવસે મધ્યા
ન્હના પ્રચ’ડ તાપ તપી રહ્યો છે. માહુરાજા સાથે યુદ્ધ કરતાં અને તરંગ કેવળજ્ઞાનની ક્રમ શત્રુઓને આત્મપ્રદેશ પ્રાપ્તિ.
માંથી કાઢતાં માર ખાર વર્ષ વ્યતિત થયાં, તે પણ લગાર માત્ર પશુ મહાન ચેગીન્દ્ર પ્રભુ તેનાથી પાછુ ડગલું ભરતા નથી; પરંતુ પુરતા ખળ અને ધૈય થી તેના સમા આગળ વધ્યાજ જાય છે. જુંભક ગામની બહાર ઋનુપાલિકા નદિના ઉત્તર તટ ઉપર શામક નામના કાઇ ગૃહસ્થનુ ક્ષેત્ર હતુ. ત્યાં કોઇ ગુપ્ત રહેલા ચૈત્યની નજીક શાલતરૂની નીચે, મધ્યાન્હ કાળમાં તાપના ચેાગે નદિના પ્રદેશમાં ઉષ્ણુપવન ( યુ ) થી ઝાડ ઉપરના પક્ષિઓ પણ ગરી પડે છે, અને પૃથ્વી પણ અંગારાની માફક તપી રહેલી છે, તે પણ આવા તાપમાં છઠ્ઠના તપ સહિત ઉત્કટિક ( ગૌદાહન) આસને રહી પ્રભુ આતાપના કરવા લાગ્યા. ઉઘાડા પગ, શરીર,
36
For Private and Personal Use Only