________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી મહાવીરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ એવી માન્યતાવાલા દર્શનને કેવળજ્ઞાનીઓથી પ્રકાશિત થએલું જૈનદર્શન માન્ય કરતું નથી. આ માન્યતાની ભિન્નતામાંજ જૈન દર્શનની શ્રેષ્ઠતા છે.
તત્વ જજ્ઞાસુઓ ને ન્યાયની રીતે પવિત્ર અને નિર્મળ વિચારથી વિચાર કરશે, તે તેમની ખાત્રી થશે કે, પ્રભુએ સ્વીકારેલે ત્યાગ માગ અને તેનું શુદ્ધ પાલનજ આત્માને ઉંચ કેટીમાં લઈ જનાર છે.
.
,
,
}
.
For Private and Personal Use Only