________________
રાયચંદનકાવ્યમાલા.
એકાંતિક આત્યંતિક, સહજ અકૃત સ્વાધીન છે; જિનજીક નિરૂપરિત નિદમુખ, અન્ય અહેતુક પીન. જિનશ્રીમુપાસ, એક પ્રદેશે તારે, અવ્યાબાધ સમાય હે; જિનજી તસુ પર્યાય અવિભાગતા, સર્વકાશ ન માય છે. જિનશ્રીસુપાસ
એમ અનંત ગુણને ધણી,ગુણ ગણને આનંદ છે; જિનજીવ • રમ- ભાગર મણ આસ્વાદ યુત, પ્રભુ તું પરમાનંદ . જિન શ્રીસૃપાસ
અવ્યાબાધ રૂચિ થઈ, સાધ અવ્યાબાધ છે; જિનજીવ દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ છે. જિનજી શ્રીસુપાસવ
સ્તવના ૮ મી, (શ્રી શ્રેયાંસ જિન અંતરજામીએ દેશી.) શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હવાએ જે હલિયા; આતમ ગુણ અનુભવથી મલિયા, તે ભવ ભયથી ટલિયા. શ્રી ચંદ્રપ્રભા
વ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણગ્રામજી; ભાવ ભેદ થવાની ઇહ, પરભાવે નિકામા છે. શ્રી ચંદ્રપ્રભા ભાવ વ અપવાદે નિગમ, પ્રભુ ગુણને સંકલ્પજી; સંગ્રહ સત્તા તુલ્યાપ, ભિદભેદ વિકલ્પ છે. શ્રીચંદ્રપ્રભાર વ્યવહાર બહુ માન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણજી; પ્રભુ ગુણ આલંબી પરિણામે, ઋજુ પર ધ્યાન કમરણજી, શ્રીચંદ્રપ્રભ૦ શદ શુકલ યાનાહણ, સમભિરૂઢ ગુણ દશમેજી; બીએ શુકલ અવિકલ્પ એક, એક - તે અમમેઇ. શ્રીચંદ્રપ્રભા ઉગર્ગ સમક્તિ ગણ પ્રગટયા, નગમ પ્રભુના અશેજી; સંદ આતમ સત્તા લખી, મુનિપર ભાવ પ્રશંસે છે. શ્રી ચંદ્રકલ બાજુ જે શ્રેણિપદી, આતમ શક્તિ પ્રકાશેજી; યથાસ્થાન પદ શબ્દ સ્વરૂપ. શુદ્ધ ધર્મ ઉધાસજી, શ્રીચંદ્રપ્રભા : ભાવ રાગિ અથાગ શલશે, અંતીમ દુગ નય જાણો : ગાધીનતાએ નિજ ગુણ વ્યક્તિ, તે સેવના વખાણે છે. શ્રી ચંદ્રપ્રભા કારણ ભાવ તેલ અપવાદે, કાર્ય ઉપ ઉત્સગઇ; આત્મભાવ ને ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃત્તિ નિરજી. શ્રીચંદ્રપ્રભ ? કારણે ભાવ પરંપર સેવન, પ્રગટ કરજ ભાવે;