________________
શ્રીમાન્ વીરવિજયજી.——ચ‘દ્રશેખર.
અહનિશિ ગુરૂને સકણું રાજાજી, પૂરવ ભવને પાપ હા; ગુરૂ તજિ સ્વેચ્છાએ નીકલ્યા રાજાજી, ગુરૂને મટ્યા સંતાપ હા. ભિક્ષા ભમે ચેરી કરે રાજાજી, ધૂતી હરે પવિત્ત હા; પર કરી રાખી ભીલડી રાજાજી, તસ ધર ભરતા નિત્ય હા. ગુરૂ લેાપી મહા પાપિયા રાજાજી, પંડિત એમ ઉપરાય ડે; તુય વચને મે` ઔષધી રાજાજી, દીધી પણ ન ફળાય હૈ. ચોથે ખરું ઢાળ એ રાજાજી, ચેાથી ચતુરને શિખ હા; શુભ ગુરૂ વચનથી વેગળા રાજાજી, ધરધરથી માગે ભીખ હેા. દાહેરા
ધાત.
ગુરૂ દ્વેષી અતિ લાભીઆ, ધરે મિથ્યા મુનિ વેશ; ગુરૂએ અયેાગ્ય કરી તન્મ્યા, યેાગ્ય નહિ ઉપદેશ. કપટે લેાકના ધન હરી, સબરીધર સંતાપ; કરશે સા પૂરણુ ને,વેગે અહુના જીમ અતિલેાભે શ્રગદત, પડિયા જલધિ - મજાર; ધરમ વિા દુર્ગતિ, પામ્યા દૂ અવતાર. રાજકુંવર કહે તે કહેા, કુણુ એ દુરગતિ શેઠ; દેવ વદે .સુણા મૂત્રથી, કહુ. દ્રષ્ટાંત જ ઠે. ઢાળ પ સી.
(અણુ અવસર તિહાં શું મનું ?—એ દેશી. ) રાહુલુપુર નગરે વસે રે, શ્રગૠત્ત એક શેઠ રે, ચતુર નર, ખત્રીસ ' કાડ સાવન ધણી હૈા લાલ; તાહે વણીજ કરે - બહુ ૨, કરે પરાઈ વે રે, ચતુર નર, ધાસ ન કાયને ખાપણી હેા લાલ. નંદન ચ્યાર છે તેહને રે, તાસ વધે છે. ચ્યારી રે, ચતુર નર, શેઠે કૃપણુ અતિશે ઘણા હૈા લાલ; રાત્ર દિવસ નિદ્રા નહિ રે, લાભ તણેા નહી પાર રે, ચતુર નર, ધર્મની વાત.ન ચિત્ત ચ્ હૈ। લાલ. જૈન મુનિ ઘર નહિ કદા રે, દાન માન
સનમાન રે,
૩૫
ગુરૂ॰
ગુરૂ૦ ૨૪.
ગુરૂ॰
ગુરૂ૦ ૨૫.
ગુરૂ૦
ગુરૂ૦ ૨૬.
ગુરૂ॰
ગુરૂ૦ ૨૭.
૧.
3.
૪.