________________
શ્રીમાન વીરવિજયજી – ચંદ્રશેખર.
૩૩૯ માણી કરી ઘર આવીએ વાત કહિશ પછે ત્યાંહિ રે. રાજાર૭. તે અમને સુખિયાં કર્યાં રે તું ઘર લક્ષમી ૨૫; * . -તું તુઠી થકી જે દિએ તે નાદિએ વર ભૂપ રે. રાજા. ૨૮. નિજ અપરાધ ખમાવિને રે, રથે બેસારી તેહ, કુળ દેવીપરે પૂજતાં રે, સુખભર આવ્યા ગેહ રે. રાજા. ૨૯ચંદ્રશેખરના રાસન. રે; ત્રિજો ખંડ રસાળ, .. શ્રી શુભવીરની વાણુએ-૨, પન્નરમી કહી ઢાળ છે. રાજા ૩૦
:
નિજ પાન સૂર્ય આગળ શેઠે કહિં ચર્ષિ વાત ' હરખ્ય વળિ સુખિયાં થયાં, સતિયપણે કરિઘાત અવસર પરમ પૂછતા, નિશિથ સંબંધે કિહી જત;. જળમાં પેહરી મજા નગરને ઉજખ્યાત ગામને નગર તે કિમે કહ્યું, ખેત્રે મગ નહી થાય. ચુંટને કથર કિમે કહ્યું, 'શિતળ છડી છાય. * રાતી હંસી કિમ કહી નરને, કિમે કહી નાર ચંકવાચકવી રોતા, તે તલે તર્જત અહરિ એ એકાદશી પ્રશ્નના ઉત્તર આપે સાર; પંડિતને પૂર્યા વિના, પામે છે તે વિરે એમ નિણિ સતિ સારુંને, સસરો તે સ્ત; મૂળ થી વિરે કરી, કહેતી હખ ધરત:
૬.
*
"" ઢાળ ૧૬ મી
,
,
( મારા વાલાજી હૈ હરેન જાઉં મહીં વેચવા રે લોએ દેશી.). મોરી સાસુજી - સસરે ન સમજે સાનમાં રેલો એ અકણી. દિયર-દેરાણી દિનિયે રે તમને કાં નવિન સાન; મોરી સસરે. જે કુળવંતી’ માહા સંતિ રે લો રાત્રે ન જાયે રામ.. મરી ૧ રણિએ રણમાં એકલી રેજય સિંહાસની સાથ; મોરી સતિનં કાણુ લોપી શકે છે, દિલ ઘવે હાથ.- મોરી. ૨.