________________
-
૨૪ .. રાયચનાકાવ્યમાલા.
યમુના નઈ જળધિ લહી, નિખ તાસ મજાર. ૭ કુંવર તરી ક િજઈ, કરતોચિત્ત વિચાર; ખિણું સાગ વિયોગ મઈ, સુતધર કહેસાસાર. મથુરપુરિ દેખ| ગયા: તિહાં જિનચૈત્ય નિહાલ; પચા- અભિગમ સાચવી, વઘા જંગત દયાળ. - એક શ્રાવક મુખથી સુણિ, તિહુ નાણુ અણુગાર; મનોરમ વનમાં આવિયા, ? વંદન જાત કુમાર. ૧૦. વદિ મમી મુનિને સ્તવી, કે ધર્મ સૂર્ણત; અવસર પામી છે વિનયથી, એણિ પરે પ્રશ્ન કરત. ૧૧.
“ " ઢાળ ૧૧મી (શાપર વારિ માંદા સાહીબા કાબેલ મત જાજો–એ દેશી) પૂછે કુંવર મુનિરાજને, કૂણ મેર રૂપાળો; કનકમઈ પછી ઝગે; ગતિએ લટકાળો. વિસમય વાત ન વિસરે; જે ચતુર નિહાળે; મધુર રસિક પળ ઔષધિ, મુખમાં ઓગાળે. વિસમય ૨, ખિએ વને શિર ચો, ઘડિ દેય ખેલાવ્યો; નભ ચઢિ નઈ જળ નાંખિયે ફરિ નજર આવ્યો. વિસમય૦ ૩. જ્ઞાનિ કહે - ભવ’ તેરમે, તું સુરપુર વાસી; વસૂદત નામે શેઠિયો, પ્રિયા ચાર વિલાસી. વિસમય ૪. તેહમાં એક અણુમાનિતિ, નવિ નજરે જોવે;
ખંભરા રહેતી વેગળી, દિન રાતે રવે. વિસમય૦ ૫. તપ ૫ કષ્ટ ભવ ભમિ, થઈ. વ્યંતર દેવી; ભવ:ભવ તે તુજને નડિ; ઘણી વાત શું કેહેવી. * વિસમથ૦ ૬. મૃગદરિ દેખિને, તે આકાશે જાતિ; પૂરવ ) વેર , સંભારતાં, ભરિ દે; છાતિ. વિસમય છે. મોર "રૂપ કરી તુજ હરિ, સરિતામાં ધરિયે; ખેદ ઘણે હવા તો તુજ પુજે સરિયે , વિસમય ૮. કલેશ ન ધર નારિશું. ઘરમાં કોઈ વેળા