________________
શ્રીમાન્ વીરવિજયજી.ચંદ્રશેખર.
સુગુણુ૦ ૧૨.
રૂપવતી ... પૂર્વ નારિયે રે, રજન કરતા તાસ; ધન આપી ક્રીડા કરે ૨, લેઇ જાય વનવાસ. સુશ્રુષ્ટુ૦ ૧૧. પ્રજા લેાક ભેગા મળી રે, વિનવતા જઇ રાય; ચિત્રસેન ચિત્ર જિસે ૨, દુનિયાને દુખદાય. પુત્રપરે પાળિ પ્રા રે, સાહિખ તુમે ધરિ નેહ; તુમ સુન જગ નમાથી રે, રહિએ કિણિપુરે ગેહ. સુણિ નૃપ વચન સુધારસે રે, સિંચિ વિસર્જ્યો તેહ; ચિત્તે નુકુળ ઊજળે રે, પશિક શ્વેત રહિયત વેગે કરી રે, જાય વિદેશ નિદાન; કંચનને શુ કિએિ રે, જેથી ફૂટ કાન. સુગુણ૦ ૧૫. આવ્યા કુમ્બર નૃપ આગળે રે, બેઠા કરિય પ્રણામ;
સુગુણૢ૦ ૧૩.
એ
સુગુણ૦ ૧૪.
૨૯૩
ખીડાં ત્રણ અવળે મુખે રે, રાજા આપે તામ. સુ૦ ૧. ચિત્રસેન વિસ્મય લડે રે, એહ શ્યમાં ઉતપાત;
ચિંતા ચિતમાં વ્યાપતી રે, જાણે વજરના ધાત. સુગુણુ૦ ૧૭. રોય કૃતાંત સમા કહ્યેા રે, ફ્યા કરત વિનાશ; એમ ચિતિ ખીડાં ગ્રહીરે, પાહાતા જનની પાસ. આડાં ત્રણ તાતે દીયાં રે, શું કરવુ હવે કાજ; મા કહે દૂર ટળેા રે, તુમથી ગઇ અમ લાજ, એમ કહિ અંગજ માહથી રે, રત્ન દિએ તસ સાત; સબળ દેઈ માતા કહે રે, રહેશે। નહિ પરભાત. ખગ ઢાલ લેઈ નિકળ્યા રે, ચરણુ નમી નિજ માત; મિત્રને મળવા કારણે રે, રત્નસાર ઘર જાત. સુગ્રુહ્૦ ૨૧. ત્રિજે ખડ઼ે એ કહી રે, ઢાળ પ્રથમ રસ લેશ;’
શ્રી શુભવીર અર્ તણા રે, પુન્ય ઉદય પ્રદેશ. સુગુણૢ૦ ૨૨. દાહેરા
વાત સુણાવિ મિત્રને, કહે જઈશ' પરદેશ; ભુજબળથી લક્ષ્મી હી, કરશું સફ્ળ વિશેષ - મુજ અવગુણુ દેખી કરી, તાતે ન રાખ્યા હજૂર;
મુદ્ગુણુ૦ ૧૮,
મુગુણૢ૦ ૧૯.
સુગુણુ૦ ૨૦.
{.