________________
શ્રીમાન વીરવિજયજી–-ચંદ્રશેખર. ચિતે નગરે છે કે અપમંગળ કરતા લોક મળી છે કે તસ નૈવેદ કરે, તે હે દેવી છે કે જીભ ન સંહરે.
સેમ લોકને હે કૈકહે મુજ જે આલો, • શત સોનઈયા છે કે તે હરએ ચાલો;
સંત એક પરથી તિહાંરહે નિશિ ભરે, કહે દેવીને છે કે રાંડ એ શું કરે. . • પાખંડ છડી છે કે જીભ તે સમવરૂ,
આ મુસળ છે કે નહિ તે ચૂરણ કરું; દેવી બીહીની છે કે રસના સંહરે, દેઈ સોમૈયા છે કે પુરજન હર્ષ વરે. • પામી ઉપાય છે કે એક દિન દેવિ ઘરે, * પથ્થર મોહોટે છે કે લેઈ એમ. ઉચરે;
ચૂર્ણ કરીશું છે કે તુજ મુર્તિ તણું, નહિતર મુજને છે કે આપ દ્રવ્ય ઘણું. -ભય પામિને છે કે દેવિએ હાર દિયા, હવે જે માંગીશ કે જાણજે પ્રાણ લિય; હાર લેઈને હો કે જાત હર્ષવડે, હાર સોનૈયા છે કે હાર્યો જુગટડે. ચાલ્યો વિદેશે હે કે ધન આશા ભાવે, કે તે કાળે હો કે વધ્યાટવિ પાવે; ભિક્ષાવૃત્યે હૈ કે ચિતે ભવ ગયે, સુખનો દાહાડે હો કે હજીઅન કાંઈ થયા. ભુખ તરસમાં છે કે ઉષ્ણ ઋતુ કાળે, અટવિ ભમતાં હો કે સર એક નીહાલે; જળ ગળિ પીને છે કે વનફળ ખાવો, લગતા ઘર છે કે દેખી જાવ. તિહાં લઘુ પડિમા હો કેરનની જ્યોતિ હશી,