________________
શ્રીમાન
વીરવિજય—ધસ્મિલકુમાર.
રરહે
૬.
..
રક્ષક વ્રતને પટકાય, પાંચ ઇક્રિયા વિષયથી નિગ્રહે જી; લાભને નિગ્રહે નામ નિગ્રંથ, કરણવિશુદ્ધિ ખંતિ ગુણૅ રહે છે. સજમ જોંગે ર ંગિત ચિત્ત, ભાવ વિશુધ્ધ પડિલેહણ કરે છ; અકુશળ મન વચ કાયના રાય, પરિસ ઉવસગ્ગથી ચિત્ત નવિ રે જી. ચરણુ કરણુ દાય સિત્તરી સાર, શાસ્ત્ર અભ્યાસ કરે ઉદ્યમ ભરે જી; નવકલ્પી કરે ઉગ્ર વિહાર, દોષ મંેતાલીશ આહારના વૈયણુ ગુરૂ વૈયાવચ્ચ હેત, ખુરીયા સમિઇ વળી પ્રાણને સજમ કિરિયા જ્ઞાન નિમિત્ત, આહાર કરે છે મુનિ ખટ રેગપીડિત ઉપસર્ગ ને કાળ, બ્રહ્મપાલન મનાય ગાળણે જી; છવધ્યા અણુસણુ તપ હેત, આહાર ત્યજે છે મુનિ ખટ કારણે છ. પ્રવચન માતા આઠ કહાય, પંચમિએ મળી ત્રણ ગુપ્તિ ધારતા જી; ઇચ્છા મિચ્છાદિક દર્શ ચક્રવાલ, સામાચારી આચારી પાળતા જી. અનાચિરણ ખાવન પરિહાર, દશવૈકાલિક સૂત્રે જે કહ્યાં જી; સત્તર અસંજમ કિરિયા પણ વીશ, વીશ અસમાની ઠાણ રે રહ્યાં છે. સંત પ્રસંત તથા ઉપશાંત, સર્વ સ ંતાપે વર્જિત મુનિવરા જી; અમમ અનાશ્રવ ને છિન્ન ગ્રંથ, નેહુના લેવિખેર સુદરા જી. શ ́ખની પેરે નિર્જન નાથ, જીવ પરે અપ્રતિહત ગતિ વરે જી; નિરાલ બનતા જેમ આકાશ, અપ્રતિષ્ઠદ્ધ વિહારી પવનપરે છ. ૧૦. શારદજળ પરે હ્રદય છે શુદ્ધ, પંકજ દળ પરે નિરૂપમ લેપતા જી; ક્રૂ પરે” ગુપ્તેન્દ્રિય સાધ, ખ, વિષાણુ પરે એક જાતતા ૭ ૧૧. પાખી પરે" પરિકર નિર્મુક્ત, ભારડ પક્ષી પરે. ગુજપરે કમ્ અરિ પ્રતિ શુર, વૃષભની પરે જાત સિંહ જ્યું પરિસહુ જતુ અભીત, મેરૂપરે ઉપસગે સાગર પરેલ ગભીર સ્વભાવ, ચંદ્રપરે જગવલ્લભ જ્ઞાનતપે કરી રવિસમ તેજ, જાય કનક જ્યું દીપે ગતમલે જી; વસુમંત પરે વિ ફ્રસ સહેત, તેજ હુતાશન ધ્યાન ન તે ઝળહળે છે. ૧૪. નહિ પ્રતિબંધ મુનિને રે ક્યાંહી, વ્યાદિ ભે તે બ્ય સચિત્તાચિત્ત મિત્ર ભાવ, ખેત્રથી ગામ નગર કાળથી સમાયાદિક દીહકાળ, ભાવથી પાપસ્થાન
અપ્રમત્તતામે જી;
પરિહરે જી. ધારણે જી; કારણે જી.
૩.
૪.
૫.
૭.
.
પરાક્રમે જી. ૧૨. નલિક ચલે જી;
શીતલે જી. ૧૩.
ચવિ કહ્યા છ;
અટવી રા છ. ૧૫. અઢાર છે જી;