SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી.ધસ્મિલકુમાર. લાગ્યા નયણે નેહ, સખી હાથે ક્રિયા, શ્લાક અધ લખી પત્ર, તે રૂપસેને લીયેા. વાંચીને મન હરખી, અરથ તેણે પૂરિયા, R પાછા પત્ર સખી એ; સુનાને દીયેા; વાંચી હરખી સા, તન સન વિકસાવતી, પુત્ર પ્રિતમકર કૃષિત, ડે હુૐ દાખતી. द्वयोर्लिखितः श्लोकः । 1 निरर्थकं जन्म गतं नलिन्याः । यया न दृष्टंतुहिनांशुर्वित्रम् ॥ उत्पत्तिरिंदोरपि निष्फलैव । दृष्टा विनिद्रा नलिनी न येन ॥ १ ॥ પૂર્વ ઢાળ. દાસી મુર્ખ કહે નિત્ય, ધૃહાં તુમ આવવું, ભાજન ભાવવુ; જબ મદિરે. ડેરા કરે. તુમ મુખ દીઠા વિના નિવ, સાંભળીને રૂપસેન, ગયા દિન પાંચ આછે. કામુદી, અવસર પામી સુનંદા, તાસ જણાવતી, જે દિન વન આવ, નરનારી જાવતી; તે રાત્રે ઘર પાછળ, પીયુ પધારો, બાંધશુ દાર નિસરણી, તેણે ચડી આવો. ચતુર વિચિક્ષણ અવસર, ચિત્ત ન ચૂકશે, રંભા સમી મહિલા મળી, તે નિવ મૂકશેા; અહાનિશિ વાલ્હેમ ધ્યાન, ધરૂ રહી વેગળી, માદ્વારા પ્રેમની વાત, તે જાણે કેવળી. શાદ્નેહા रात्रिचांद्रमसी न चास्तितिमिरं गंतुं न मे युज्यते । પ્યા પ્યા વ્યા પ્યા પ્યા વ્યા પ્યા to પ્યા પ્યા પ્યા પ્યા ધ્યા પ્યા પ્ય ૩૫૦ વ્યા વ્યા ૧૦% ૯. ૧૦. ૧. ૧૩.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy