________________
રાયચંદ્રજેન કાવ્યમાલા. संदेशश्च करावलोकनमथो पांडित्यलेशः क्वचित् । होरागारुडिमंत्रवादविधयो भिक्षार्गुणा द्वादश ॥ १ ॥
પૂર્વ ઢાળ રૂપાવલીશું લય લાગી, મિષ્ટાન જમાડે માગી રે; મગ ભિક્ષા સમે ઘર ઘર વદતી, અમ ઘર સતી અમ ઘર સતીરે. મ૦ ૧૨.
એમ ઘર ઘર નિત્ય જલપતે, એક વણિક સુણ મન ચિતે રે; મ. કેઈ નારી મળી છે રાગી, એ જોગીને તિહાં લય લાગી રે. મ૦ ૧૩. વૈદ્ય વણિક ને વાયસ વેશ્યા, એ ચારની નહીં શુભલેશ્યા રે; ભ૦ વૃ ઘડો ઘાતે વણિક બગ ધ્યાની, પરછિદ્ર ગપણ જ્ઞાની રે. મ૦ ૧૪. જગમાં સવિ વણિક તે ભંડા, ત્રણ વણિક છે તેમાં રૂડા રે; મ0 વિણ જન્મો ગરમાવા, ગયે બીજો મરણ નિરાશે રે. મ. ૧૫. ત્રીજે ચિત્રામણું ભાળે, જઈ વણકે કામ નિહાળ્યા રે; મ બીજે દિન ભિક્ષા વેળા, ચલે શેઠજી કરવા મેળા રે. મ. ૧૬. જેગીને જો દીઠે, તવ વણિક ભુવિ ઘર પેઠે રે; મ જઈ બેઠે રૂપાવલી પાસે, દીએ આદર સા ઉલ્લાસે રે. મ. ૧૭, નસા દેખી નરવર રૂપે, મન ચિંતે પડી હું ફૂપે રે; મ. ધન્ય હું જે એ અંગ મિલાવે, સો ભેગી ભસ્મ લગાવે રે. મ. ૧૮. જઈ બારણું બંધ તે કીધું, આવી નરને આલિંગન દીધું રે; મ. નર નારી રાગ પ્રસંગે, રંગભેગ બન્યો ઉછરંગે રે. મ. ૧૮. જોગી તેણું વેળા આવી, મહા સતીય કહી બોલાવી રે; મ. સુણી કેડીએં નરને છુપાવે, પછે જોગીને ઘર લાવે રે. મ૦ ૨૦. દીએ જોગી સુખડી મીઠી, સા રીશ ચઢાવી ઉઠી રે; મઠ કહે નહિ કોઈ જબ તુમ રાગી, તે આવડી વાર કિહાં લાગીરેમ૦ ૨૧. કહે જોગી ન વદે જાક, તે એકજ તુજને દીઠરે; મ સા જજો જે છે રાગી, તે મુજને એ લય લાગી રે. મર ૨૨ પટ બાંધી નયન ગીત ગાવે, નાચે કૂદે કિન્નર વજાવો રે; મ. રાગે અધો તેમ કરે જેગી, ભામા નસાડ ભેગી રે. સ0, ૨૩. બીજે દિને જોગી જાવે, ભિક્ષાર્થે વણિક ઘર આવે રે; મ