SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪ ) શું લાવ્યા શું લેઈ જશે તમે, જાણ્યા વિના જૈન મરશે. અહે પ્રભુ જાણ્યા વિ, ધર્મ તત્વ કાંઈ પુછે ગુરૂને, તે મનમેં જરા કંઈ હસશે, ભકિત વિના. ૧ કરતવ્ય કર્મ કવ ભવ પેલે, વિરલા જંન કેમ ટળશે; અહે પ્રભુ વિરલા જન. કર્મ સહિત જયાં અવતાર ધરસે, ત્યાં આવી ઝટ નડશે; ભકિત વિના. ૨ પુન્ય કરયું પહેલે ભવ જેણે, તેવું સુખ અહીં મળશે; અહે પ્રભુ તેવું સુખ. ધમી ધુરંધર ધર્મ કરે તો, સંસાર સાગર તરશે ભકિત વિના આ ભવ પરભવ વળરે ભવભવ, વાવે તેવું લણશે; અહા દાન શિયળ તપ ભાવના રાખે, જેથી જન હિતસરશે; ભકિત વિના. ૪ માલ મતા ધન રાચ રચીલાં, મર્ણ પછી શું કરશે અહે પ્રભુ મર્ણ પછી. માતા પિતા સુત બંધવ સઘળાં, લઢો લઢી તુને રડશે; - ભકિત વિના પ સાથ તારી કશું નહીં આવે, પાપ માર કેવા પડશે, અહો પ્રભુ પા ૫. જન હિતેછું મળીને ગાવે, ધર્મથી ફે ટળશે. ભકિત. ૫
SR No.011545
Book TitleJinendra Stuti Garbhit Padavali
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1890
Total Pages41
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy