SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનને કર્મવાદ નાશ થાય છે ત્યારે આત્મિક ગુણનું પ્રકટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણોના સંપૂર્ણ પ્રકટીકરણમાં ક્ષાપશમિક ગુણે ક્ષાયિક રૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા એ જ સ્વભાવ દશા છે. વ્યવહારદષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણ રૂપઆત્માના વિકાસ રૂપ માનીએ તે વ્યાજબી છે. એ બને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતયા સમજી શકાય છે. શાસ્ત્રોમાં ઉદાયિક, ઉપરામિક અને ક્ષયશમિક -ભાવેનું વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવ શબ્દને અર્થ “સ્થિતિ “અવસ્થા છે. એ ત્રણે ભાવવાળી આત્મિક દશા તે સ્વભાવિક દશા નથી, પરંતુ કર્મના ક્ષયથી ઉપસ્થિત ક્ષાયિકભાવવાલી દશા જ આત્માની સ્વભાવિક દશા છે. - આત્મવિકાસને પ્રારંભ તે જ્ઞાનાદિ ગુણોના ઉપશમિકપણથી જ છે. તે પણ મુખ્યથી તે સમ્યકત્વ અને ચારિત્ર દ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે માટે જ -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, -અચક્ષુદર્શન, અવધિદર્શન આદિ, જીવને આત્મિક વિકાસમાં સાધક છે અને મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાન તથા વિભાગજ્ઞાન તે જીવના આત્મિક વિકાસમાં બાધક છે. ક્ષાપશમિક ભાવ, ઔપથમિક ભાવ અને ક્ષાયિક
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy