SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની સાવ દશા જેટલા અંશે સાફ થાય છે તેટલા અંશે જ્ઞાનાદિશાના Ėાશમ વિશેષ પ્રમાણમાં થાય છે. ક્ષયે પશમની વિશેષતા અનુસારે તેને, ચઢતાં ગુઠાણાંનાં નામ દેવામાં આવ્યાં છે. શુદ્ધ આત્મામાં તે શરીર-કર્માદિ કઈ પણ નહી હાવાથી ક્ષાપશમ કે ગુણઠાણાં પણ નથી. ----Fem r પ્રત્યેક વસ્તુ ઉપર એ દૈષ્ટિએથી વિચાર કરી શકાય. છે. એક આત્મિક - હૂંષ્ટિથી અને ખીજી પૌઢગલિક દૃષ્ટિથી. ' ve આત્મા શુદ્ધ સ્વરૂપી છે, કમ રહિત છે. એ દૃષ્ટિ નિશ્ચય દૃષ્ટિ છે અને તાત્ત્વિક છે. એ દૃષ્ટિથી નિચાર કરતાં જે જે Üાપશમં કે ગુણસ્થાનકે આત્મિક ગુણાનુ” પ્રકટીકરણ અપૂર્ણ “હાય ત્યાં ત્યાં સ્પષ્ટ સમજાય છે કે એટલે કભાગ ( મલીનતા વાળા ભાગ) ખાકી છે. કર્રરૂપ મલિનતા તે - આત્માના ઘરની નથી. પરંતુ પુદ્ગલનાઘરની છે. પરની છે. એટલે શુદ્ધસત્તાવાલી નિર્દેલર્દષ્ટિથી તે થાપશમ અને -ગુણુસ્થાનક, જડ પુદ્ગલને લઈને મનેલાં છે. . પૌદ્દગલિકŁષ્ટિથી વિચારતાંતા આત્મિકણેાના થાપશમમાં અગર ગુણસ્થાનકમાં કર્મનું પ્રમાણ જેટલુ ઓછુ છે તેટલે જ આત્મગુણ પ્રકટ થયા છે. એવી રીતે ક્ષાપશમની વૃદ્ધિમાં આગળ આગળનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે તેમ તેમ કમ એછાં થાય છે. જેમ જેમ કર્મીનુ પ્રમાણ વિશેષ વિશેષ ઘટતુ જાય છે તેમ તેમ આત્મગુણની પ્રકટતામાં વૃદ્ધિ જ થતી રહે છે. એમ થતાં થતાં સવ કર્મના
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy