SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની સ્વભાવ દશા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - હોય છે. એટલે ઉપરોક્ત લાગણીઓને અનુભવવાને આ મગજને જ જે સ્વભાવ હેય તે મૃતદેહવાળા મગજમાં એવી લાગણીઓ કેમ અનુભવાતી નથી ? વસ્તુને ગુણ-સ્વભાવ કે લક્ષણ તેને જ કહેવાય કે તે તે ગુણ સ્વભાવ કે લક્ષણ તે તે વસ્તુમાં સદાને માટે વિદ્યમાન હોય. અને તે વસ્તુની જાત સિવાય અન્ય જાતવાળી વસ્તુમાં કદાપી ન જ હોય. માટે ઉપરોક્ત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્ય ગુણ એ મગજન ગુણ હતા તે મૃતદેહના મગજમાંથી એ લાગણુઓ નષ્ટ પામીશક્ત જ નહીં. માટે માનવું પડશે કે ચૈતન્ય તે શરીર યા શરીરના કેઈપણ અવયવોને ગુણ નહીં હોતાં જીવને જ ગુણ છે. જીવને એ લાગણીઓ પિતાના ચૈતન્ય ગુણુ વડે અનુભવવામાં મગજ અને તેની સાથે જોડાયેલ શરીરના બીજા તંતુઓને સાધનરૂપ–મદદરૂપ છે. તંતુઓ તે જ્ઞાનતંતુઓ કહેવાય છે. તે અગજ સાથે સંયુક્ત બની રહી શરીરમાં સર્વ સ્થળે ફેલાયેલા હોવાથી આખા શરીરની ઉપર કે અંદર થતી અસરકારક હીલચાલના સમાચાર તે જ્ઞાનતંતુઓ મગજમાં પહોંચાડે છે. મગજદ્વારા તે સમાચાર મનને પહોંચે, અને મન તે તાંતણાના તાર ઇદ્રિને જોડે છે. આ બધાને સંચાલક તે જીવ છે. જીવવિના મૃત દેહમાં આવું સંચાલન થઈ શકતું નથી. એટલે લાગણી ઉત્પન્ન કરનાર ચૈતન્ય એ જીવમાં જ હોઈ શકે છે. આ ચત૨ ચા જ્ઞાનગુણનો વિકાસ દરેક જીવમાં વ્યા તા એકના એક જીવમાં એક સમયથી અન્ય સમયમાં ન્યૂના
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy