SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ હતુઓ ૩૬૧ અભાવમાં ઉપશાન્ત મહ વિગેરે ગુણસ્થાનકમાં -અનુભાગ બંધ થતો નથી. એ પ્રમાણે કષાય, તિબંધ-રસબંધને પણ કારણ કાર્યપણે અન્વયસંબંધ સમજ.” ણને સભાવ છતે કાર્યનો સદુભાવ તે અન્વય, ગુના અભાવે કાર્યને અભાવ તે વ્યતિરેક કહેવાય. ૨ જણાવ્યા પ્રમાણે મુખ્ય રીતિએ રોગ તેમજ અનુક્રમે પ્રકૃતિપ્રદેશબંધ તેમજ સ્થિતિ–રસબંધમાં , સામાન્ય રીતિએ તે મિથ્યાત્વ–અવિરતિ-કષાય એ ચારે પ્રકૃતિબંધ વિગેરેમાં કારણે છે. એ વહેતુમાં પૂર્વના બંધહેતુઓ હોય ત્યારે પાછલા ઓ તો અવશ્ય હોય. જેમકે મિથ્યાત્વ બંધહેતુ હોય ત્યારે અવિરતિ–કષાય અને ચગ, મિથ્યાત્વવિરતિ હેતુ વર્તતે હોય ત્યારે કષાય અને જેગ, ધ્યાત્વ અને અવિરતિ બને રહિત કષાય વર્તતે રેગ અવશ્ય હોય છે. કૃતિબંધ તે રોગથી જ થતું હોવા છતાં પણ જીવે કામણવર્ગણાના પગલેમાં નરકગતિ, નરકાસુનરકાયુ, એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિચઉરિન્દ્રિયજાતિ, સ્થાવરનામ, સૂક્ષમનામ, અપર્યા સાધારણનામ, હેંડસંસ્થાન, આતપનામ, છેવટું , નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીય, એ સેળ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy