SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ ૩૪૫ અતિક્રમતાં અનંતર કષાદયસ્થાનમાંના અનુંભાગ બન્ધાધ્યવસાયસ્થાનોની સંખ્યા દ્વિગુણ હોય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિબક્વાધ્યવસાયસ્થાન સુધીના સ્થાનમાં અસંખ્ય કાકાશપ્રદેશપ્રમાણ કષાદયસ્થાન અતિક્રમવાવડે પ્રત્યેક પ્રત્યેક અન્તરે અનુભાગ બન્યાધ્યવસાયસ્થાનની સંખ્યા અનુક્રમે દ્વિગુણ સમજવી. * અસંખ્ય લેકાકાશપ્રદેશપ્રમાણ કષાદયસ્થાન અતિક્રમતાં એક અન્તરસ્થાન થાય. જઘન્ય કષાદયસ્થાનથી ઉત્કૃષ્ટ કષાદયસ્થાનક સુધીમાં એવાં અન્ડરસ્થાન આવલિકાના અસંખ્યાતા ભાગના સમય પ્રમાણ સમજવા આ રીતે પ્રત્યેક અન્તરે થતી અનુભાગાધ્યવસાયની દ્વિગુણવૃદ્ધિનો કમ કર્મની અશુભ પ્રકૃતિ અંગે સમજ. શુભ પ્રકૃતિઓની વૃદ્ધિ પ્રરૂપણું એથી વિપરીત સમજવી. એટલે શુભ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધહેતુભૂત કષાયસ્થાનમાં અનુભાગ બન્યાધ્યવસાય સ્થાને સર્વથી અલ્પ હોય. અને તેના ઉપાજ્ય એટલે પૂર્વના સ્થિતિસ્થાન ધ હેતુભૂત કષાદયમાં વિશેષાધિક અનુભાગાધ્યવસા હોય. એ રીતે અનુક્રમે ઉપાન્ય સ્થિતિસ્થાન બન્ધ હેતુભૂત કષાયેાદયમાં વિશેષાધિકની વૃદ્ધિએ સર્વજઘન્ય સ્થિતિબન્ધ હેતુભૂત કક્ષાદયસ્થાન સુધીમાં અનુભાગાધ્યવસાયનું પ્રમાણ હોય છે. અને તેમાં દ્વિગુણવૃદ્ધિને મ પ ઉપરોક્ત રીતે એ ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ હેતુભૂતકષાદયથી પ્રારંભી જઘન્ય સ્થિતિબધ હેતુભૂત કવાયદયસ્થાન સુધી ઉપન્ય કેમે સમજો ,
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy