SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અધ ૨૫૦ વર્ણાદિ ચતુષ્કના ઉપરાકત વીસ ભેદ હાવાથી તે ૨૦ ભેદના નિર્માણમાં ૨૦ પ્રકારનુ નામક જાણવું. • અહિં કોઈ ને શકા થાય કે જે પુદ્ગલામાંથી શરીર - તૈયાર થાય છે તે પુદ્ગલા તે વર્ણાદિચતુષ્ક સહિત જ હોય છે, તે પછી શરીરનિર્માણમાં વર્ણાદિની ઉત્પત્તિ નવી થઈ કેમ ગણાય ? આનું સમાધાન એ છે કે વર્ણાદિ તે પુગલના જ ગુણ છે. એટલે એક પરમાણુ પણ વર્ણાદિ ચતુષ્ક રહિત તે કયારેય પણ હેાય જ નહી.. તેમ છતાં પરમાણુ રૂપે રહલ પુટ્ટુગલમાં સદ્દાના માટે એક જ પ્રકારના વર્ણાદિ ચતુષ્યનું અસ્તિત્વ હાઈ શકતું જ નથી. જુદાજુદા નિમિત્તોને પામી જુદા જુદા પ્રકારે વર્ણાદિ ચતુષ્ટનુ તેમાં નિર્માણ થાય છે. તેવી રીતે શરીરયેાગ્ય ગ્રહણ પુદ્ગલવણામાંથી તે પુદ્ગલવગણાના ધાના શરીર રૂપે થતા પરિણમન ટાઈમે અમુક પ્રકારે થતા વર્ણાદિ ચતુષ્કના પટ્ટામાં તે તે સંજ્ઞાયુક્ત વનિામકર્મ જ કારણભૂત છે. શરીર રચના ટાઈમે પ્રાણિને જેવા વર્ણાદિ નામકર્મીના ઉદ્દય હોય તેવા વર્ણાદિ ચતુષ્ટનું નિર્માણ તે નામકમના ઉદયવાળા જીવના શરીરમાં થાય છે. એક કર્મો એવું છે કે જીવ જ્યારે પ્રથમના ભવતુ શરીર છેાડીને નવા ભવમાં ઉત્પન્ન થવાના હોય ત્યારે જ્યાં ઉત્પન્ન થવાના હોય ત્યાં પહોંચાડી દેવામાં જીવને ૧૭
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy