SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃનિ બંધ ૨૨૭ સમયે ઉપક્રમે થાય છે, તે ઉપક્રમે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા, પણ આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહિં. જેમકે સ્કન્દકાચાર્યના પાંચસે શિષ્ય, તથા અર્ણિકાપુત્ર આચાર્ય, ઝાંઝરીયામુનિ વિગેરે ચરમ શરીરી હોવાથી અનપત્તિ આયુષ્યવાળા હતા. તેમને ઉપસર્ગ થયા તે આયુષ્યક્ષયમાં કારણભૂત હતા જ નહિં. કર્મબંધનાં અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે, અને અસંખ્ય " કાકાશના પ્રદેશપ્રમાણે છે. તે સ્થાનકમાં કેટલાંક નિરૂપકમકર્મને ઉત્પન્ન કરનારાં છે. તેથી જેવા અધ્યવસાયે જે કર્મ બાંધ્યું હોય, તે કર્મ તેવી રીતે ભેગવવું પડે છે. જેમ અમુક એજન લાંબા માર્ગમાં ઘણું માણસે એક સાથે ચાલ્યા હોય, છતાં તેમની ગતિની તરતમતાથી જવાના સ્થાને, પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કેઈ વહેલા પહોંચે છે, કઈ વિલંબે પહોંચે છે). તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણું જીએ આવ્યું હોય તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. કહ્યું છે કે – વિલીમૂત પર વિરામચિહેશુક્યતા प्रसारितः स एवाशु, तथाकर्माप्युपक्रमैः ॥१॥ ભાવાર્થ-જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મુક્યું હોય તે તે લાંબી મુદતે સુકાય છે, અને તે વસ્ત્ર લાંબુ કર્યું હોય તે જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપકથી જલ્દી ક્ષય પામે છે. US
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy