SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ * ૨૨૫ ભગવાય, એટલે કે જેમાં લેશમાત્ર પણું ઘટાડે ન થાય તેવું નિકાચિતપણે બંધાયેલ તે “અનપત્તિ આયુષ્ય -કર્મ” કહેવાય છે. આ “અપવર્સિઆયુષ્યકમ? તે બે પ્રકારે છે (૧) સેપક્રમ અનપત્તિ અને (૨) નિરૂપક્રમ અનપત્તિ. અહિ ઉપક્રેમ એટલે આયુષ્યને ગુટવાના સંગે. સેપક્રમ એટલે ગુટવાના સગવાળું અને નિરૂપકેમ એટલે ત્રુટવાના સાગ વિનાનું ત્રુટવાના સંગે આવે, તે પણ ગુટે નહિ , પક્રમઅનપત્તિ આયુષ્ય, અને ત્રુટવાના કારણેને સંગ જ ન થાય અને તૃટે પણ નહિં તે “નિરૂપકમઅનપત્તિ આયુષ્કર્મ કહેવાય છે. આયુષના ટકાવને આધાર આયુષ કર્મ હેઈ, આયુષકર્મ ગુટવાથી આયુષ પણ ત્રુટી જાય છે. દેવ, નારક, ચરમદેહી, શલાકા પુરૂષ, અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્ય તથા તિ , કર્મ ભૂમિઓમાં ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્ષિના પ્રથમ ત્રણ આરામાંના યુગલિકે, તે બધા અન૫વત્તિ આયુષ્યવાળા હોય છે. તેમાં પણ ચરમદેહી અને શલાકા પુરૂષે સિવાયના જીવો અનપતિ અને નિરૂપષ્ક્રમ આયુષ્યવાળા હોય છે. અને ચરમદેહી તથા શલાકાપુરૂષ સેપકમ અને નિરૂપમ અનપત્તિ આયુષ્યવાળા હોય છે. અપત્તિ આયુષ્ય શેપમ જ હોય છે એટલે તે પિકમ અપવત્તિ કહેવાય છે. ', - ૧૫
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy