SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ 2 જૈન દર્શનના કર્મવાદ ઉપદ્રવા, તાડન, તના, અપમાન તથા ઉપસર્ગાને એકાંત ક્ષમાભાવથી, રાગ–દ્વેષ રહિત પ્રસન્ન અંતઃકરણથી દૃઢતા પૂર્ણાંક સહન કરી, અનાદિકાળથી આત્માની સાથે વળગેલાં મેનેિ આત્માથી અલગ કરી, શુદ્ધ નિર્દોષ. કૉંચનવત્ નિષ્ફલક આત્મસ્વરૂપને અનંત જ્ઞાનને જેએએ પ્રાપ્ત કર્યુ અને ફકત આત્મિક શુદ્ધ સચ્ચિદાનન્દની લીલામાં મગ્ન બની અન્ય આત્માઓના ઉદ્ધાર કરવાને માટે શુદ્ધ ઉપદેશ કર્યો તેજ પુરૂષા પરમાથી ઈશ્વર, દેવાધિદેવ, પરમાત્મા અને વીતરાગ નામ ધારણ કરવાને ચાગ્ય કહી શકાય છે. એવા જ દેવ પતિત પાવન, જગદુદ્ધારક, ઉત્તમાત્તમ, પરમાત્મા, અશરણુ શરણુ, હિતકર્તા, સંસાર ભયરક્ષક, કૃતકૃત્ય કહે વરાવવાના અધિકારી છે. અને એવા જ દેવ નિઃસ્વાથી મની જગતને યથા તત્ત્વ ખતાવી શકે છે. 3 + .. ' શિષ્ટ પુરૂષાએ તે પૂરી કસોટી કર્યા બાદ જ દેવ-~ ગુરૂ અને ધર્મીના સ્વીકાર કરવાનુ કહ્યું છે. દેવાદિ માટા છે, માટે તેમની પરીક્ષા નાનાઓથી ન થઈ શકે, એવા નિયમ સજ્ઞ દર્શનમાં હોઈ શકે જ નહિ. સર્વજ્ઞ ક્રેનમાં તા પરીક્ષાને વિશેષ આગ્રહ છે અને કસેાટી પણ પૂરી રેખાઈ છે. આવી પરીક્ષા અને કસોટી કર્યા બાદ જ દેવ, ગુરૂ અને ધર્મના સ્વીકાર કરવાવાળું દન જ સ`જ્ઞ દેન કહેવાય છે. સર્વજ્ઞ શાસનતા ઘાષણા કરે છે કે તમે ઈશ્વરની લીલા યા ચમત્કાર દેખી ગાડરીયા પ્રવાહની માર્ક અનુસરણ કરીને અથવા કાઈની પ્રેરણા માત્રથી અથવા '
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy