SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ હું ! જૈન દર્શનના કુવાદ વાળની જડ ઉપર લાહીની જે સૂક્ષ્મ ખુર્દ નીકળે છે તેને અણુ વીક્ષણની તાકાતથી છ અગર સાત સાત ન્યાસ પ્રમાણ વધારી જોવામાં આવે તે તે ખુદ્રની અંદરના પરમાણુના વ્યાસ ૧–૧૦૦૦ ઇંચ જ હાઈ શકે છે.. એક અધેાળ જેટલા હાઈ ાજનમાં ૧૬ ઉપર ૨૪ મીંડાં સખ્યા પ્રમાણ પરમાણુ હાય છે. હવે સ્કધ અંગે વિચારીએતે જન દર્શન અનુસાર પરમાણુની એકત્રિત અવસ્થા તે સ્કધ છે. અમુક પરિમિત સંખ્યામાં જ એકત્રિત ખની રહેલ પરમાણુ સમુહને જ સ્ક ધ કહી શકાય એવુ' માની લેવાનું નથી. એકથી અધિક ગમે તેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુના એકીભાવ તે ધ્ર કહેવાય છે. દરેક સ્પધા સરખી સખ્યા પ્રમાણુ પરમાણુ. વાળા જ હોય તેવું પણ નથી. એથી માંડી ચાવત્ અનંત પરમાણુઓના એકીભાવ રૂપા વિવિધ પ્રકારના હોય છે. અને તે દરેક પ્રકારમાં અનતા સ્કંધા હાય છે. વળી એવા વિવિધ સ્કંધા ના એકરૂપ મિશ્રિત થવાથી પણ એક સ્વત ંત્ર "ધ કહેવાય છે. તેવી રીતે એક સ્કધમાં એકીભાવ રૂપે સ્થગિત રહેલ પરમાણુ સમુહમાંથી એક કરતાં ગમે -તેટલી સખ્યામાં એકભાવ મની રહેલા અમુક પરમાણુ સમૂહરૂપ ટુકડો અલગ પડે તેા પણ સ્વતંત્ર સ્ક કહેવાય છે. સ્કંધના વિષયમાં ‘વિજ્ઞાનનું માનવુ'. પણ આ રીતે જ છે. પરંતુ એક સ્કંધમાંથી તેડી તાડીને ટુકડા કરતાં કરતાં યાર્વતુ તે પદાર્થ “સ્વસ્વરૂપમાં રહે ત્યાં સુધીના ટુકડાને '
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy