SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જેના દર્શન કર્મવાદ તીર્થકરેએ પણ પરમાણુવાદ- એક સરખી રીતે જ કહ્યો છે. પ્રાકૃતિક નિયમ અંગે જન શાસનના કેઈપણ તીર્થ કરનું કથન અન્ય તીર્થકરના કથનથી લેશમાત્ર પણ ફેરફારવાળું નહિ હેતાં એક સરખું જ હોય છે અને રહેવાનું. એજ જૈન શાસ્ત્રમાં બતાવેલ વસ્તુ સ્વરૂપના પૂર્ણાશ સત્યની સાબીતીરૂપ છે. જૈન ધર્મ પ્રાચિન અને શાશ્વત હેવાથી પરમાણુવાદનું અસ્તિત્વ પણ પ્રાચિન અને શાશ્વત છે. - જૈન ધર્મથી અજ્ઞાત માણસે કદાચ પોતાની અજ્ઞાનતાથી જૈન ધર્મને સંબંધ ભગવાન મહાવીર સ્વામીથી માની લે છે ભગવાન મહાવીરદેવને જીવનકાળ પણ મેક્રેટસથી એક કરતાં કંઈક અધિક વર્ષ પૂર્વને હોવાથી ડેમેક્રેટસના જીવનકાળ પહેલા પણ પરમાણુવાદનું અસ્તિત્વ જિન દર્શન દ્વારા ભારતવર્ષમાં પ્રચલિત હતું. ડેમોક્રેટસના સમય પહેલાં પરમાણુને ખ્યાલ વિજ્ઞાનક્ષેત્રમાં નહીં રહેવા માત્રથી તે યાલ જગતમાં કેઈને ન હતો એમ કહેવાની તે કઈ હિંમત કરી શકે તેમ નથી જ. * પ્રાગ દ્વારા ડેમોક્રેટસને સમજાએલ પરમાણુ-પગલનું સ્વરૂપ, ભગવાન મહાવીરદેવે ઉઘોષિત કરેલ પરમાણુ-- યુગલ સ્વરૂપ પ્રમાણે આગળ એક સામાન્ય અંશ માત્રરૂપે હતું. ડેમેકેટસ પછી વિજ્ઞાનિક ક્ષેત્રમાં તે વિષય અંગે કંઈક વિકાસ વૃદ્ધિ થવા છતાં પણ તેમાં કંઈ બુટી નથી અગર તો વિજ્ઞાને હાલમાં માની લીધેલ માન્યતામાં પરિવર્તન થવાનું જ નથી એમ કઈ કહી શકે તેમ નથી. કારણ કે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy