SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ જૈન દર્શનને, કવાદ વિજ્ઞાનને વિકસાવવા વૈજ્ઞાનિકે, જેશભર પ્રયત્ન કરી, રહ્યા છે. પરંતુ આ વિષયેની સ્પષ્ટતામાં જન દર્શનની દષ્ટિએ વિજ્ઞાનક્ષેત્રમાં હજુ ઘણું જ અપૂર્ણતા છે. છતાં પણું વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ વિગેરેની સૂક્ષ્મતા પર દષ્ટિપાત કરતાં જૈન શાસ્ત્રમાં કહેલ પરમાણુ, ગુગલ. -વર્ગણાઓ, સ્કછે અને સ્કધ નિર્માણની અત્યંત સૂફમતમતા અંગે જૈન દર્શનકારાની સર્વશતા પર, દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને પદાર્થ વિજ્ઞાનની પૂર્ણતાને સારો ગ્યાલ જૈન શાસ્ત્રોમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિષ્પક્ષપાતપણે સ્વીકારવું પડે છે. વિજ્ઞાન એટલે પ્રકૃતિના અભ્યાસ મારફત અન્વેષણ. આ અભ્યાસ પ્રવેગાત્મક હેય, અને એ અભ્યાસ વધતો જાય તેમ તેમાં જ્ઞાનમાં વધારે, થાય. વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય, એમ કેટલાકે કહે છે. પરંતુ પ્રયોગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાથી જાણું ન શકાય એ બધી જુઠી જ એવું વલણ અગ્ય જ છે. કારણ કે વિજ્ઞાન પરિવર્તનશીલ છે, જ્યારે સર્વજ્ઞ સિદ્ધાન્ત સર્વાગી અને સનાતન અપરિવર્તનશીલ છે. પદાર્થના સ્વરૂમને જાણવા સમજવામાં વૈજ્ઞાનિક આવિષ્કારને જ સર્વસ્વ માનનારાઓએ સમજવું જોઈએ કે જેને તેઓ આવિષ્કાર કહે છે તે આવિષ્કાર નહિ પણું અત્યાર સુધીની વર્તમાન વિજ્ઞાનની અગ્રતા અને અનભિજ્ઞતાનીજ સાબીતી છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy