SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ n તે વિષયના સચેત શિક્ષિતવગ પાસેથી પદ્ધતિસર કરાતા અધ્યયન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. અવિભાજ્યસ્વરૂપી અને આણુસંજ્ઞાથી એળખાતા પુદગલપદાર્થામાં કોઈપણ એક વર્ણ, એ ગધમાંથી કોઈ એક ગધ, કોઈપણ એક પ્રકારનેા રસ, અને રૂક્ષ યા સ્નિગ્ધ એ બે માંથી કઈ એક, તથા શીત યા ઉષ્ણુમાંથી કોઈ એક એમ એ સ્પર્શ હાય છે. આ વર્ણાદિ તે તેના ભાવગુણ છે. વિશ્વમાં પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલામાં વર્ણાદિની સમાનતા યા અસમાનતાના હિસાબે પરમાણુઓની અનન્ત જાતિ અને ઉપજાતિઓ હોઈ શકે છે. પરમાણુએ ગંધ-રસ અને સ્પર્શીમાં અન્યાન્ય સમાનતાવાળા હાય તો વધુમાં અમ્રમાનતા હાય, વર્ણ –રસ અને સ્પમાં સમાનતા હોય તે ગંધમાં અસમાનતા હાય. વણું—ગ્ધ અને સ્પર્શીમાં સમાનતા હાય તેા રસમાં અસમાનતા હેાય. વણુ -ગધ અને રસમાં સમાનતા હાય તેા સ્પર્શમાં અસમાનતા હોય. આસમાનતા અને અસમાનતા પાંચ વણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પરૂપ મૂળ વર્ણાદિની સમજવી. એ રીતે તે વાંઢના ઉપભેદોની તરતમતાએ કરીને પણ અન્યાન્ય સમાનતા અને વિષમતા તે પરમાણુઓમાં હાઈ શકે છે. જેમકે વમાં એક લાલર ગ લઈ એ તે લાલ રંગ પણ અનેક પ્રકારે છે. એક ગુણલાલ, દ્વિગુણલાલ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અન તગુણુ લાલ હોય. એમ લાલવણ માં પણ ભિન્નત્તાના પ્રકાર વડે લાલવણી પરમાણુઓમાં પણુ" સમાનતા અને
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy