SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પાયતત્ત્વ યથાશક્તિ ધર્માચરણ કરે છે. આવા મનુષ્યને પુણ્યાનુખ ધી પાપવાળા સમજવા જોઈએ. આ સ્થિતિ આદરણીય છે, કારણ કે તેના પરિણામે દુઃખના અંત આવે છે અને સુખના સૂય ચમકવા લાગે છે, (૧) ઉપક્રમ : અઢારમી ગાથામાં સ્થાવરદશકના ઉલ્લેખ કરવામ્યું આવ્યો છે. તે સ્થાવરદશકનું સ્વરૂપ દર્શાવવા માટે પ્રકરણકાર મહર્ષિ વીશમી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળગાથા : ચાવ-મુદુમ-વર્ગ, સાહારળમાંથમમુમવુમન । ટુલ્સરળાફઞજ્ઞસ, થાયરસમાં નિવસ્ત્ય ધારા (૩) સંસ્કૃત છાયા : स्थावर सूक्ष्मापर्याप्तं, साधारणमस्थिरमशुभदुर्भगानि । दुःस्वरानादेयायशः, स्थावरदशकं विपर्ययार्थम् ॥२०॥ (૪) શબ્દાર્થ : થાવ-સ્થાવરનામ. સુન્નુમ–સૂમનામ. અવન્ત-અપર્યાપ્તનામ. સાળં–સાધારણનામ, સાહારનં અને થિર અને અનુક્ર્મ અને વુમન તે સાધારણ થરમનુમહુમળિ. સાહારનં-સાધારણનામ. થિર્–અસ્થિરનામ.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy