SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ યાત ક૨૧ . - (૧૭) માયા-મોહ-માયા-મૃષાવાદ. છેતરપીંડી, બનાવટ, પયંત્ર રચવું તે. (૧૮) મિછત્તીર–મિથ્યાત્વશલ્ય. -અને. આ અઢાર પાપસ્થાનકેને સંક્ષેપ કરી હોય તે થઈ શકે એમ છે, પરંતુ મુમુક્ષુઓને પાપચિાઓને સ્પષ્ટ બોધ થવા માટે આટલે વિસ્તાર જરૂર છે. ૪ આ અઢાર પા૫સ્થાનકો દ્વારા કરેલું પાપ જીવને અગાસી પ્રકારે ભેગવવું પડે છે, તેને નિર્દેશ અઢારમી "અને ઓગસમી ગાથામાં આ પ્રમાણે કરેલે છેઃ પાપતના ૮૨ સે જ્ઞાનાવરણીયકર્મની ઉત્તપ્રકૃતિઓ અંતરાયકર્મની ઉત્તરપ્રવૃતિઓ દર્શનાવરણીયકમની ઉત્તરપ્રવૃતિઓ નીચત્ર અશાતાદનીય મિથ્યાત્વા (દર્શનમેહનીય) સ્થાવરદશક નરકત્રિક આ અઢારેય પાપસ્થાનકને વિસ્તૃત પરિચય અમોએ પાપને પ્રવાહ” નામના ધર્મબોધ ગ્રંથમાળાના ચૌદમા પુષ્પમાં આપે છે, તે મુમુક્ષુઓએ અવશ્ય જે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy