SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ श्री ऋषभदेवस्वामिने नमो नमः સલલબ્ધિનિધાન શ્રીગોતમગધરાય નમઃ પ્રસ્તાવના આત્મા અનાદિ છે. આત્માના સંસારના કારણરૂપ કા સંયોગ પણ અનાદિ છે.–” જૈનશાસનમાં જન્મ પામેલ મહાનુભાવ આત્માને આ વાત ગળથુથીમાં મળેલ હોય છે અને એ કારણે જ જૈનશાસનમાં જન્મ પ્રાપ્ત કરનાર આત્માને પુણ્યાનુબંધિ પુણ્યાય માનવામાં આવે છે. << અનંતકાળ દરમિયાન આત્મમેધના અભાવ આ જીવે અનંતકાળ અવ્યવહારમાં પસાર કર્યાં, એ દરમિયાન આહારાદિ ચારેય સત્તાઓના પોષણ માટે આ જીવમાં અવ્યકતપણે ચેાગ અને ઉપયોગ અવશ્ય વિદ્યમાન હતા, પરંતુ આત્મતત્ત્વના ખેાધને એ અનંતકાળ દરમિયાન સવ થા અભાવ હતા. કાળના પરિપાક થવાથી આ જીવ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવ્યો; ખાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિના ભવામાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી પર્યંત આ જીવે જન્મ-મરણની પર પરા ચાલુ રાખી, અને પ્રત્યેક જન્મમાં શરીર-ઈન્દ્રિયાના પોષણ તથા પરિપાલન માટે આહાર વગેરે ચારેય સ ંજ્ઞાઓને અવિરતપણે ચાલુ રાખી, પણ આત્મ– તત્ત્વના એધની ખામીના કારણે આ જીવના યોગ-ઉપયોગ, કબંધન અને સંસારની વૃદ્ધિના કારણરૂપે જ પરિણમ્યા. સંસાર ચાલુ ને ચાલુ એ જ પ્રમાણે એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, યાવત્ નારક, તિય ંચ, મનુષ્ય અને દેવાના ભવમાં યથાસંભવ સ ંખ્યાતા—અસ ખ્યાતા કાળ આ જીવે વ્યતીત કર્યાં, અને તે પ્રત્યેક ભવમાં શરીર, ઈન્દ્રિયા, સ્વજન, કુટુંબ, ધન–દોલત વગેરે અચેતન પદાર્થોના સંરક્ષણ-સ ંવર્ધનમાં
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy