SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ એકાત મોક્ષને અભિમુખ, બીજી દિશાઓથી મુકત થયેલે, ઉદાસીનતામાં વર્તતે અને સામાન્ય લોકે પ્રત્યે રાગભાવ વિનાને થઈને તે વિચારે છે. मृतम्-से सुमं सच समन्नागरा पन्नाणेणं अप्पाणणं अकरणिशं पाउछम्म तंबो अन्नेसी, जं सम्मति सहा, न इमं सबकं सिढिले अदिजमाणेंद्दि, गुणासाप कसमार रेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणेरीरगं, पतं लूह मेवंति वीग सम्मतदसिणो एस ओदतरे मुणी तिण्णो मुत्ते घिरप विरए पियपि ति वेमि ॥ सू २०३ ॥ અર્થ -તે ઉત્તમ જીવનરૂપ ધનને ધારણ કરનારે (સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રને આર ધનારે) સર્વ પ્રકારે ગુરુ પરંપરાગત વિવેકથી પોતે ન કરવા ગ્ય પાપકર્મની ઈચ્છા કરતા નથી. જેને તમે સમ્યગ દર્શન તરીકે જુએ છે તેને તમે મુનિપણા તરીકે જુઓ, અને જેને તમે મુનિપણા તરીકે જુએ છે તેને તમે સમ્યગ દશનપણે જુઓ. શિથિલાચારીઓ વડે. રાગછેષથી ભીના થનાર પુરુષ વડે, પચ વિષ પ્રત્યે રુચિ રાખનાશ વડે અને વર્કવર્તનવાગાઓ વડે, પ્રમાદીઓ વડે, અને ગૃહસ્થભાવને સેવનારાઓ વડે, આ મુનિપણું શકય નથી. જે સુનિ હોય છે તે સંયમને વીકારીને કમરીને નષ્ટ કરી નાંખે છે. જેનું સમ્યગ દર્શન છે તેવા વીરપુરુષો રૂક્ષ અને પ્રાતે વધેલા નિર્દોષ પદાર્થ સેવે છે આ લોક પ્રવાહને તરી જનારે મુનિ ઉતાર્ણ છે, મુકત છે, કર્મબંધથી વિરત છે, એમ કહેવાયું છે, એમ હું કહું છું. ઈતિ પાંચમા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક પૂરે લોકસાર નામના પાંચમાં અધ્યયનનો એ ઉદ્દેશક આગળના અધ્યયનમાં ચારિત્રના સાધન અને તેમાં આવતા દેશોથી કેમ દૂર રહેવું તે દર્શાવ્યું છે. આ ઉદ્દેશકમાં સ્વછંદ રેકવાનો ઉપદેશ છે. સ્વછંદી થયેલ મુનિ એકલવિહારી બને છે, તેને હાનિ થાય છે, તે દર્શાવ્યું છે. આ બાબતમાં અપવાદ હોઈ શકે, પરંતુ સામાન્ય સાધકે માટે એકલવિહાર વખાણવા ચગ્ય નથી, એમ આ ઉદ્દેશકમાં સમજાવવા માં આવ્યું છે. મરy -જામાજુ ફુક્કમ દર સુરજ્ઞાચું સુપરવિંd veg પિત્તરસ મિકgif I જૂ ૨૦૭ અર્થ :-વયમાં કે જ્ઞાનમાં અપરિપકવ એવા એકલવિહારી મુનિ જ્યારે એક ગામથી બીજે ગામ વિચરે છે, ત્યારે તે વિહાર નિંદનીય હોય છે અને તેનું પરાક્રમ દોષયુક્ત રહી જાય છે. मूलम्-अयसा घि एगे बुइया कुप्पंति माणवा, उन्नयमाणे य नरे मद्या मोहेण मुज्झा, संवाहा पहले भाजो भुजो दुरइकम्मा आजाणओ अपातओ, एयं ते मा होड, एयं कृत्सरस्स दलणं, तट्ठिीए, तम्मुत्तीए, तप्पुरदकारे तस्सन्नी तन्निवेलणे, जयं बिहारी चित्तनिवाई નિરન્નાદું ઉદ્ધવાદિ, પારિચ પાળે છI | સૂ, ૨૦૯ માં
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy