SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ -હવે જ્યારે એ ભિક્ષુ એમ જાણે કે ખરેખર હેમંત ઋતુ પસાર થઈ ગઈ છે અને ગ્રીષ્મ ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે પૂર્વે જૂનાં થયેલાં વસ્ત્રોને એ પરડી દે, અથવા તો અંતર વસ્ત્ર અને ઉત્તર વસ્ત્ર એમ બે વસ્ત્ર ધારણ કરે, અથવા તે મૂલ્યમાં કે માપમાં નાનું એવું વસ્ત્ર ધારણ કરે, અથવા એક વસ્ત્ર ધારણ કરે, અથવા અચેલ બને. (માત્ર લજા વસ્ત્ર ધારણ કરે જેમ હળવાપણાની પ્રાપ્તિ થાય તેમ વરતે તે તેને તપની પ્રાપ્તિ થાય છે જે પ્રમાણે આ ભગવતે કહેલું છે તેને જ બરાબર સમજીને સર્વ પ્રકારથી સંપૂર્ણ રીતે સમભાવને ઓળખી લેવો ઘટે. मूल म्-जस्रा णं भिक्खुस्स एवं भव:-पुट्ठो खलु अइमंसि नार महमंसि सीयफास अहियासित्तए से वसुमं सबसमन्नागयपन्नाणेणं अप्पाणेणं केइ अकखयाए आउट्टे तवरितणो हु तं सेय जमेगे विहमाइए तत्थावि तस्त कालपरियाप सेऽवी तत्थ वि अंतिकारए, इच्चे विमोचायतणं हियं सुहं खमं निस्सेसं आणुगामियं त्ति बेमि ।। सू. २६० ॥ અર્થ-જે ભિક્ષુને ખરેખર એમ વિચાર થાય કે હું ખરેખર શીતના સ્પર્શથી કઇ પામુ છું, અને ઠંડીનું દુ ખ સહન કરવા હું સમથ નથી, ત્યારે તે સંયમધન પુરુષ સમસ્ત જ્ઞાનબુદ્ધિથી વિચારીને અકાર્ય ન કરતા વ્યવસ્થિત રહે, અને કદાચિત દેહ પડી જાય તે ખરેખર તેઓ તપસ્વી છે, અને એ દેહનું પડવું શ્રેયસ્કર છે. જે કેટલાક ભિક્ષુઓ (મહાપાપમાં પડતાં બચવાને માટે જે કેટલાક તપસ્વીઓ વિખાનશ મરણને (પડીને મરવું. ફાસી ખાવી, જલ સમાધિ લેવી, વિષભક્ષણ કરવું આદિ મિથ્યા દષ્ટિને મરણને) આશ્રય લે તે ત્યાં પણ તેને યોગ્ય સમયે મરણતુલ્ય સમજવું. તેવા સમયે તે તેમને સંસારને અંત કરનાર છે. આ પ્રમાણે વિમેહનું એટલે મેહ ક્ષયનું સાધન એ મરણ હિતકારી, સુખકારી, સામર્થ્ય આપનારૂં, કલ્યાણકારી, અને પરલેકહિતકારી છે, એમ હું કહું છું. ઈતિ ચે ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અધ્યયનને પાંચમે ઉદ્દેશક ધર્મોપકરણ વસ્ત્ર–પાત્રાદિ તેની પણ વિશેષ મર્યાદાનું કથન આગળના ઉદ્દેશકમાં થયું. કેટલીક પ્રતિજ્ઞાના પાલન માટે બાલમરણ સ્વીકારવું પડે તો તેને પણ નિર્મોહી મુનિને માટે પંડિતમરણ તુલ્ય છે, એમ જણાવ્યું. આ બનને વાતને આ ઉદ્દેશકમાં આગળ વધારીને કહેવામાં આવે છે. मूलम्-जे भिक्खू दोहिं यत्शेहिं परिवुसिए पाय तइपहिं तस्स णं सो एवं भातश्य यवत्थं माइस्सामि, से अहेसणिज्जाई स्थाइ जाइजना जाप पखु तस्स भिक्खुस्स सामग्गियं-अह पुण एवं जाणिज्जा-उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवण्णे, अहापरिजुन्नाइ वत्था परिविन्जा, अहापरिजुन्ना परिटठवित्ता अदुव संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे, अदुवा अचेले लाघ वयं आगममाणे तवे से अभिसमन्मागए भवर, जमेयं भगवया पवइयं तमेव अभिसमिच्चा सव्वओ सम्वत्ताप सम्मत्तमेष समभिजाणिया
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy